अब घर बैठे मोबाइल एप से दादा देव अस्पताल में ओपीडी का अपाइंटमेंट ले सकेंगे- श्री अरविंद केजरीवाल

पहले लोगों को लाइन में खड़े होकर पंजीकरण कराना होता था और डाॅक्टर का देर तक इंतजार करना पड़ता था, अब यह समस्या खत्म हो गई, प्रेग्नेंट महिलाओं के लिए … Read More

સુશાંતની પૂર્વ મેનેજર દિશા સાલિયાનની કૉલ ડિટેઈલથી થયો મોટો ખુલાસો

અહેવાલ: હેમાલી ભટ્ટ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની પૂર્વ મેનેજર રહી ચૂકેલી દિશા સાલિયાનની કૉલ ડિટેલથી એક મહત્વપૂર્ણ ખુલાસો થયો છે.દિશા સાલિયાને છ જૂનના રોજ માત્ર 3 લોકોને ફોન કર્યો હતો.જ્યારે 7 … Read More

पश्चिम रेलवे की 488 पार्सल विशेष ट्रेनों द्वारा 1.06 लाख टन से अधिक अत्यावश्यक सामग्री का परिवहन

      अहमदाबाद,24 अगस्त:राष्ट्र के प्रति अपनी सम्पूर्ण प्रतिबद्धता को पूरा करने के लिए, पश्चिम रेलवे यह सुनिश्चित करने में कोई कसर नहीं छोड़ रही है कि कोरोना महामारी … Read More

दिल्ली की बैंक्वेट हॉल्स एसोसिएशन ने मुख्यमंत्री से मिलकर दिल्ली में बैंक्वेट हॉल्स खोलने के लिए धन्यवाद दिया

 दिल्ली की बैंक्वेट हॉल्स एसोसिएशन ने मुख्यमंत्री अरविंद केजरीवाल से मिलकर दिल्ली में बैंक्वेट हॉल्स खोलने के लिए दिल्ली सरकार को धन्यवाद दिया  दिल्ली में कोरोना को नियंत्रित करने में … Read More

લોકડાઉનમાં બંધ પડેલા મારા વ્યવસાયને નવું બળ પૂરું પાડયું આત્મનિર્ભર યોજનાએ:દેવાંશી ગોહેલ

કોરોના કાળમાં રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાએનાના વ્યવસાયકારોને બનાવ્યા આત્મનિર્ભર અહેવાલ: શુભમ અંબાણી રાજકોટ,૨૪ ઓગસ્ટ:માણસ માટે જયારે આગળ વધવાનો એક દરવાજો બંધ થાય છે ત્યારે કુદરત અનેક દરવાજા ખોલી આપે છે. આવું જ કંઈક કોરોના મહામારીના સમયમાં ગુજરાતના નાના વ્યવસાયકારો, ધંધાદારીઓ સાથે બન્યું છે, કોરોના મહામારીના સમયમાં લોકડાઉનને કારણે બંધ પડેલા નાના વેપાર ધંધા માટે રાજ્ય સરકારની આત્મનિર્ભર સહાય યોજના સાચા અર્થમાં ટેકા રૂપ સાબિત થઈ છે. આજે વાત કરવી છે રાજકોટના સોનીબજારમાં છેલ્લા ૧ વર્ષથી સંયુક્ત ભાગીદારીમાં બ્યુટી પાર્લર ચલાવતા યુવા બ્યુટીશિયન્સ દેવાંશીબેન અને ભારતીબેન ગોહેલની…. દેવાંશીબેન તેમની વાત કરતા જણાવે છે કે,” બ્યુટીપાર્લર શરૂ કર્યા બાદ અમે બન્ને મહેનત અને મક્કમતાથી કાર્ય કરી રહ્યા હતા. ત્યાં કોરોના મહામારીને પગલે લોકડાઉન આવતા અમારો વ્યવસાય બંધ થયો. અમારા માટે અમારો આ નાનકડો વ્યવસાય ચાલુ રહે તે જરૂરી હતું તેવા એ સમયમાં રાજ્ય સરકારે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરી, આ યોજનાનો લાભ લેવા માટે અમે રાજકોટ નાગરિક સહકારી બેંકની મુલાકાત લીધી, ત્યાં લોન વિશે આવશ્યક માહિતી મેળવી, ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજો જોડીને, અરજી કરતા તુરંત અમને રૂા. ૧ લાખની લોન મળી ગઈ. કોરોનાને કારણે લોકડાઉનમાં ૨ મહિના સુધી બ્યુટીપાર્લર બંધ રહ્યું હતું, જેના કારણે અમારો રોજગાર સાવ બંધ થઈ ગયો હતો અને પરીવારનું ગુજરાન ચલાવવામાં પણ ખૂબ જ તકલીફ પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ રાજ્યસરકાર દ્વારા અમલી બનાવાયેલ આ આત્મનિર્ભર યોજનાએ અમારા વ્યવસાયને નવું બળ પૂરું પાડયું છે.” ભારતીબેન મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરતા કહે છે કે,“આત્મનિર્ભર યોજનામાં અમને માત્ર ૨ ટકાના નજીવા દરે લોન મળી, એટલું જ નહીં પણ ૬ મહિના સુધી અમારે કોઈપણ પ્રકારનો હપ્તો ન ભરવાનો હોઈ, એ અમારા જેવા નાના વ્યવસાયકારો માટે ખૂબ મોટી વાત છે. આ લોનથી અમે અમારા બ્યુટીપાર્લર માટેના આવશ્યક સાધનોની ખરીદી કરી છે. કોરોના મહામારી અન્વયે રાજ્ય સરકારની માર્ગદર્શિકાને ધ્યાને લઈને અમારા બ્યુટીપાર્લરમાં આવતા ગ્રાહકોને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઇ તે પ્રમાણે એપોઇન્ટમેન્ટ આપવામાં આવે છે. ગ્રાહકોની સાવચેતી માટે સંપૂર્ણ PPE કીટ, ગ્લોવ્ઝ અને માસ્ક પહેરીને જ અમે કાર્ય કરીએ છીએ. તદુપરાંત પાર્લરમાં આવતા પ્રત્યેક ગ્રાહકના હાથને સેનેટાઇઝ કરવામાં આવે છે અને દરેક ગ્રાહકોને માટે અમે માસ્ક તથા વન ટાઈમ યુઝેબલ ઍપ્રનનો ઉપયોગ કરીએ છીએ. જેથી તેનો એક વખત ઉપયોગ કર્યા બાદ અન્ય માટે તેનો ઉપયોગ ન થઈ શકે, અનલોક બાદ આ બધું ખરીદવું થોડું મુશ્કેલ હતું પણ લોન મળતાં એ ચિંતા પણ હળવી થઈ ગઈ અમને આ લોન રૂપી પ્રેરકબળ પૂરું પાડવા માટે અમે સરકારના ખૂબ ખૂબ આભારી છીએ” ગુજરાતની સંવેદનશીલ સરકારે આત્મનિર્ભર યોજના દ્વારા દેવાંશીબેન અને ભારતીબેન જેવા અનેક નાના વ્યવસાયકારોને આર્થિક ટેકો પૂરો પાડયો છે, એટલું જ નહીં પણ તેમનામાં આત્મવિશ્વાસને પણ પુન:સ્થાપિત કરીને સાચા અર્થમાં સંવેદનશીલતાના દર્શન કરાવ્યા છે .

ભાદર-૧ ડેમના ૨૯ દરવાજા ૯.૧૦ ફુટ ખોલવામાં આવ્યા

રાજકોટ,૨૪ ઓગસ્ટ:રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના નીલાખા ગામ પાસેનો ભાદર-૧ ડેમ સાંજે ૭-૦૦ કલાકે તેની નિર્ધારિત સપાટીએે ભરાઇ ગયો હોવાથી ડેમના ૨૯ દરવાજા ૯.૧ ફુટ ખોલવામાં આવ્યા છે. ડેમમાં ૧૦૩૮૮૫ કયુસેક … Read More

મહેસાણા જિલ્લામાં વ્યાપક પ્રમાણમાં થયેલ વરસાદથી સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરતા નીતિનભાઈ પટેલ

મહેસાણા જિલ્લામાં વ્યાપક પ્રમાણમાં થયેલ વરસાદથી સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરતા નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રીશ્રીએ મહેસાણા શહેરના વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારો અને નાગરિકોની મુલાકાત લીધી અસરગ્રસ્ત નાગરિકોને કેશડોલ્સ,ભોજન,રહેઠાણ સહિતની … Read More

જામનગર ધનવંતરી રથની સેવાઓની સમીક્ષા મુલાકાત લેતા અધિકારીશ્રી

ધનવંતરી રથની સેવાઓની સમીક્ષા મુલાકાત લેતા  જિલ્લા સમાહર્તાશ્રી, કમિશનરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી જામનગર તા.૨૪ ઓગષ્ટ, જામનગર શહેરમાં સતત કોરોના સંક્રમણના વધતા કેસ સામે શહેરમાં ધનવંતરી રથ  દ્વારા  કરવામાં આવતી … Read More

સફાઇકર્મીઓનું કોરોના સામેની લડાઇમાં ગ્રાઉન્ડ લેવલનું આગવું યોગદાન

કોવિડ-૧૯ હોસ્પિટલમાં ૩પ૦ અને સિવિલ હોસ્પિટલના ૪૫૦ જેટલા સફાઇકર્મીઓનું કોરોના સામેની લડાઇમાં ગ્રાઉન્ડ લેવલનું આગવું યોગદાન સુરત:સોમવાર: કોરોનાકાળના પ્રારંભથી જ નવી સિવિલ હોસ્પિટલમાં સેવા આપી રહેલા ૮૦૦ જેટલા સફાઈ કર્મચારીઓ … Read More

સુરત શહેરનું જાહેર યાતાયાત પ્રદુષણમુકત થશે.

બે માસ બાદ ઉપલબ્ધ થશે ૧૫૦ ઇકો ફ્રેન્ડલી ઈલેકટ્રીક બસ સેવા રિપોર્ટ: પરેશ ટાપણીયા સુરત:સોમવાર: અનલોકના અમલ બાદ સુરત શહેરનો વાહનવ્યવહાર ધમધમતો થયો છે. પર્યાવરણ બચાવવા માટે સુરત મહાનગર પાલિકા … Read More