मुख्तार अब्बास नकवी ने सिविल सेवा में चयनित युवाओं को सम्मानित किया।

केंद्रीय अल्पसंख्यक कार्य मंत्री श्री मुख्तार अब्बास नकवी अल्पसंख्यक कार्य मंत्रालय की फ्रीकोचिंग योजनाओं का लाभ उठाकर सिविल सेवा में चयनित युवाओं को सम्मानित किया। श्री नकवी ने कहा कि अल्पसंख्यक कार्य मंत्रालय, “नई उड़ान”, “नया सवेरा” योजनाओं के तहत गरीब, कमजोर, पिछड़े अल्पसंख्यक वर्ग के … Read More

पश्चिम रेलवे की ओखा- गुवाहाटी पार्सल विशेष ट्रेन 16 अगस्त, 2020 से न्यू गुवाहाटी तक विस्तारित

मुंबई, 18 अगस्त,अत्यावश्यक सामग्री की आपूर्ति श्रृंखला को जारी रखने के लिए, पश्चिम रेलवे देश के विभिन्न हिस्सों में पार्सल विशेष ट्रेनों का निरंतर परिचालन कर रही है। इन पार्सल … Read More

જૂનાગઢ – LCB નો જુગારનો દરોડો ૮ શખ્સોને ઝડપી લીધા

જૂનાગઢ,૧૮ ઓગસ્ટ :LCB નો જુગારનો દરોડો, ઇન્ચાર્જ પીઆઇ આર. કે. ગોહિલ સહીતના સ્ટાફે બાતમીના આધારે દરોડો પાડયો વંથલી તાલુકાના વાડલા ગામે સીમમાં વાડીમાં જુગાર રમતાં ૮ શખ્સોને ઝડપી લીધા રોકડ … Read More

ગગનચૂંબી ઈમારતોને મંજૂરી એ ભાજપાના ફંડમેનેજરોને ભાજપા સરકારની ભેટ:ડૉ.મનિષ દોશી

• ગગનચૂંબી ઈમારતોને મંજૂરી એ ભાજપાના ફંડમેનેજરોને ભાજપા સરકારની ભેટ.• હાઉસીંગ બોર્ડ, સ્લમ ક્લિયરન્સ બોર્ડ સહિતને તાળા મારીને સામાન્ય – મધ્યમવર્ગના હિતોની અવગણના કરીને માત્રને માત્ર બિલ્ડરોનું હિત જોતી ભાજપ … Read More

આજ રોજ રાજ્યમાં કોવિડ–૧૯ના ૧૧૨૬ નવા દર્દીઓ નોંધાયા ૧૧૩૧ દર્દીઓ સાજા થયા:આરોગ્ય વિભાગ

આજે રાજ્યમાં કુલ ૫૭,૨૩૪ ટેસ્ટ કરવામાં આવ્યા. હાલ રાજ્યમાં વેન્ટીલેટર પર ૭૮ અને સ્ટેબલ ૧૪૩૩૨ કુલ દર્દીઓ છે. ગાંધીનગર, ૧૮ ઓગસ્ટ:આજ રોજ રાજ્યમાં વિવિધ જિલ્લામાં કુલ ૧૧૨૬ દર્દી નોંધાયેલ છે.આજ … Read More

19 अगस्त से अहमदाबाद- पटना स्पेशल में दिव्यांगजनों के लिए अतिरिक्त कोच

 अहमदाबाद, 18अगस्त:पश्चिम रेलवे द्वारा यात्रियों की मांग व उनकी सुविधा को ध्यान में रखते हुए ट्रेन संख्या 12947/12948 अहमदाबाद – पटना अजीमाबाद  एक्सप्रेस जो वर्तमान में ट्रेन संख्या 02947/ 02948 … Read More

જિલ્લામાં આવેલી ઈન્ડસ્ટ્રીઝોમાં બનતા અકસ્માતોને ધટાડવા માટે ચાર સ્થળોએ મોકડ્રીલ યોજાઈ

સલામતી માસ’ના ભાગરૂપ સુરતઃમંગળવારઃસુરતના હજીરા વિસ્તારમાં આવેલા મહાકાય કંપનીઓ તથા જિલ્લાની અન્ય મોટી ઈન્ડસ્ટ્રીઝોમાં આગ જેવી મોટી ધટનાઓ સમયે તકેદારીના ભાગરૂપે જાગૃતિ કેળવાય તથા અકસ્માતો ઘટાડવાના આશયથી તા.૧૭મી ઓગષ્ટથી ૧૫મી … Read More

જામનગરમાં કોરોનાના દર્દીઓ માટે સારા સમાચાર, શું થયો સુવિધામાં વધારો જાણો…

રિપોર્ટ:જગત રાવલ‪૧૮ ઓગસ્ટ,જામનગર ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ દ્વારા બનાવવામાં આવેલ 100 બેડની અધતન શ્રી સ્વામિનારાયણ કોવીડ હોસ્પિટલનું રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજી એ ઇ-લોકાર્પણ કર્યુ આ તકે કૃષિમંત્રી આર.સી.ફરડુ, અન્ન … Read More

આર્ટ ધ ફોટો સંસ્થા દ્વારા વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણી

તા.૧૯ ઓગષ્ટ વિશ્વ ફોટોગ્રાફી દિવસઆર્ટ ધ ફોટો સંસ્થા દ્વારા વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણીના ભાગરૂપે “Be Linking…” આંતરરાષ્ટ્રીય ઓનલાઈન ફોટોગ્રાફી પ્રદર્શનનું આયોજન કેનેડા, નેપાળ, બાંગ્લાદેશ સહિત ભારતના બાર રાજ્યોના ફોટોગ્રાફર આ … Read More

હોસ્પિટલમાં શિફ્ટ કરવાની જવાબદારી સુપેરે નિભાવતા ૨૧ MBBS તબીબ વિદ્યાર્થીઓ

સુરતમંગળવાર: હાલ કોરોનાની વાયરસના સંક્રમણથી તબીબો, પેરામેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ કોરોનાગ્રસ્તોની રાતદિવસ મહેનત કરી વધુને વધુ દર્દીઓ સ્વસ્થ થઈને તેમના ઘરે પરત જાય એવાં ધ્યેય સાથે સારવાર આપી રહ્યા છે, … Read More