વડોદરા:પ્લાઝમા ડોનર સહિત ૧૭ કર્મયોગી કોરોના વોરિયર સન્માનિત

નર્મદા વિકાસ રાજ્યમંત્રીશ્રી યોગેશભાઈ પટેલના હસ્તે કોરોના વોરિયર્સને સન્માનિત કરવામાં આવ્યા પ્લાઝમા ડોનર સહિત ૧૭ કર્મયોગી કોરોના વોરિયર સન્માનિત મંત્રીશ્રી તથા મહાનુભાવોએ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ઉદયકુમાર ટીલાવતને કોવીડ-૧૯ મહામારી … Read More

પ્રદિપસિંહ જાડેજાએ પરિવાર સાથે શ્રી સોમનાથ મહાદેવના ધ્વજાપૂજા કરી ધન્યતા અનુભવી

17 ઓગસ્ટ સોમનાથ ખાતે ગુજરાતરાજ્યનામાન.ગ્રુહમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ પરિવાર સાથે શ્રી સોમનાથ મહાદેવનદર્શન,મહાપૂજા,ધ્વજાપૂજા કરી ધન્યતા અનુભવી . પ્રથમ જ્યોતિર્લિંગ  શ્રી સોમનાથ ખાતે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી એ શ્રી સોમનાથ મહાદેવના દર્શન,મહાપૂજા,ધ્વજાપૂજા કરી શ્રી સોમનાથ મહાદેવના આશીર્વાદ  પ્રાપ્ત કર્યા શ્રી … Read More

કચ્છના મૂંદ્રા તાલુકાની બે ગ્રામ પંચાયતો મળી એક સંયુકત નગરપાલિકાનો દરજ્જો અપાશે

મુખ્યમંત્રીશ્રીના શહેરી વિકાસ ક્ષેત્રને વેગ આપતા બે મહત્વપૂર્ણ નિર્ણયોકચ્છના મૂંદ્રા તાલુકાની બે ગ્રામ પંચાયતો મળી એક સંયુકત નગરપાલિકાનો દરજ્જો અપાશે મુંદરા ગ્રામ પંચાયત અને બારોઇ જુથ ગ્રામ પંચાયતની બનશે એક … Read More

विश्‍व में निम्‍नतम में से एक, भारत की केस मृत्‍यु दर 2 प्रतिशत से नीचे

विश्‍व में निम्‍नतम में से एक, भारत की केस मृत्‍यु दर 2 प्रतिशत से नीचे और इसमें लगातार गिरावट रिकवरी दर लगातार सुधर रही है, आज 72 प्रतिशत के निकट … Read More

જામનગર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવ્યું.

 રિપોર્ટ:જગત રાવલ 17 ઓગસ્ટ:જામનગર ચેમ્બર ઓફ કોમર્સ અને તેની હેલ્થ એન્ડ એજ્યુકેશન પેનલ દ્વારા હાલ કોરોના જેવી મહામારી ને ધ્યાને લઈ ની:શુલ્ક માસ્ક અને સેનેટાઇઝ નું વિતરણ કરવામાં આવ્યું હતું, … Read More

मनसुख मंडाविया ने एनएफएल पानीपत यूनिट का दौरा किया

श्री मंडाविया ने उर्वरकों के संतुलित उपयोग पर जोर दिया 16 AUG by PIB Delhi केंद्रीय रसायन और उर्वरक राज्यमंत्री श्री मनसुख मंडाविया ने आज राष्ट्रीय उर्वरक लिमिटेड (एनएफएल) की … Read More

भारतीय रेलवे ने गरीब कल्याण रोज़गार अभियान के तहत 5.5 लाख श्रम दिवसों का सृजन किया

भारतीय रेलवे ने 6 राज्यों- बिहार, झारखंड, मध्य प्रदेश, ओडिशा, राजस्थान और उत्तर प्रदेश में गरीब कल्याण रोज़गार अभियान के तहत 5.5 लाख श्रम दिवसों का सृजन किया रेल मंत्रालय … Read More

एसएमसी को लिखनी है नई कहानी, सपने देखें और पूरा भी करें : उपमुख्यमंत्री

नए एसएमसी सदस्यों से मिले मनीष सिसोदिया, आऊट आफ द बाॅक्स सोचने की सलाह दी स्कूलों की कैबिनेट है एसएमसी, खुद फैसले करे, संसाधन जुटाए : सिसोदिया एसएमसी को लिखनी … Read More

કોરોનાથી આઝાદીનો જંગ લડી રહ્યા છે બાળ કોરોના વોરીયર્સ

નવી સિવિલમાં કોરોનાથી આઝાદીનો જંગ લડી રહ્યા છે બાળ કોરોના વોરીયર્સ પાંચ વર્ષની કાવ્યા અને ત્રણ વર્ષનો હંસિત મરાઠે કોરોનાથી સ્વતંત્ર થવાની સામૂહિક લડાઈ લડી રહેલો સુરતનો મરાઠે પરિવાર ૧૫મી … Read More

સુરત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ‘મશરૂમની ખેતી-જાગરૂકતા અને તાલીમ’ અંગે વેબિનાર યોજાયો

પ્રગતિશીલ ખેડૂતો-યુવાનો માટે સુરત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ‘મશરૂમની ખેતી-જાગરૂકતા અને તાલીમ’ અંગે વેબિનાર યોજાયો ઈ-માધ્યમથી વેબિનાર દ્વારા ખેડૂતોને પ્રોત્સાહિત કરી મશરૂમની ખેતીને વ્યવસાય રૂપે અપનાવવા અનુરોધ સુરત:રવિવાર: કોરોના વાયરસના … Read More