पश्चिम रेलवे के महाप्रबंधक द्वारा 74 वें स्वतंत्रता दिवस पर ध्वजारोहण एवं सभी रेलकर्मियों का हार्दिक अभिनंदन

15 अगस्त,अपने प्रिय राष्ट्र का 74 वाँ स्वतंत्रता दिवस पश्चिम रेलवे पर पश्चिम रेलवे के महाप्रबंधक श्री आलोक कंसल द्वारा राष्ट्रीय ध्वज फहराकर मनाया गया। इस पुनीत अवसर पर महाप्रबंधक … Read More

आजादी के अवसर पर देश के बच्चों की प्रतिभा निखारने के लिए ऑनलाईन प्रतियोगिता आयोजित

15अगस्त,ग्लोबल इवेंट के द्वारा संचालित आजादी के अवसर पर बच्चों की प्रतिभा को निखारने के लिए आनलाइन प्रतियोगिता करायी गयी इसमें कई राज्यों के छात्रों ने भाग लिया प्रतियोगिता में … Read More

पश्चिम रेलवे चलायेगी अहमदाबाद से सावंतवाडी व कुड़ाल के बीच गणपति स्पेशल ट्रेनें

आगामी गणपति महोत्सव को देखते हुए यात्रियों की अतिरिक्त संख्या व उनकी सुविधा को ध्यान में रखते हुए अहमदाबाद से सावंतवाडी रोड तथा कुडाल स्टेशनों के बीच दो साप्ताहिक स्पेशल … Read More

प्रधानमंत्री ने कहा, “मेक इन इंडिया” के साथ “मेक फॉर वर्ल्‍ड” होना चाहिए

प्रधानमंत्री श्री नरेन्‍द्र मोदी ने 74वें स्‍वतंत्रता दिवस के भाषण में आत्‍मनिर्भर भारत के महत्‍व पर प्रकाश डाला राष्‍ट्रीय बुनियादी ढांचा पाइपलाईन परियोजना देश को कोविड-19 के प्रभाव से बाहर … Read More

15મી ઓગસ્ટના દિવશે અંબાજીમા સફાઈ અભિયાન નુ આયોજન કરવામાં આવ્યું

૧૫ ઓગસ્ટ,યાત્રા ધામ વિકાસ બોર્ડ દ્વારા છેલ્લા ચાર વર્ષ થી યાત્રા ધામ અંબાજી મા ચાલતી ઓલ સર્વિસ ગ્લોબલ પ્રાઈવેટ લિમિટેડ એજન્સી દ્વારા છેલ્લા ચાર વર્ષ થી યાત્રા ધામ અંબાજી ગામ … Read More

૭૪ મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મહેસાણા ખાતે ઉપસ્થિત રહી નાયબ મુખ્યમંત્રીશ્રી દ્વારા ધ્વજવંદન

મહેસાણા જિલ્લાના કોરોના વોરિયર્સને પ્રમાણ પત્ર તેમજ શાલ ઓઢાડીને સન્માનિત કરાયા કોરનાને મ્હાત કરવા નાગરિકો ફરજીયાત માસ્ક,સોશ્યલ ડિસ્ટન્સ અને સેનીટાઇઝેશનને જીવનનો હિસ્સો બનાવે આરોગ્ય અને આર્થિક બંને મોરચે કોરોનાના પ્રતિકાર … Read More

જીવના જોખમની પરવાહ કર્યા વિના દર્દીઓની સેવા સુશ્રૃશા કરી :અમારી કામગીરીની નોંધ લેવાઇ તેનો આનંદ

મુખ્યમંત્રીશ્રીના હસ્તે કોરોના વોરિયર્સનું સન્માનજીવના જોખમની પરવાહ કર્યા વિના દર્દીઓની સેવા સુશ્રૃશા કરી :અમારી કામગીરીની નોંધ લેવાઇ તેનો આનંદ ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની રાજય કક્ષાની ઉજવણી આજરોજ ગાંધીનગરના સ્વર્ણિમ પાર્ક ખાતે … Read More

પાટનગર ગાંધીનગરમાં ઉજવાયું ૭૪મું સ્વાતંત્ર્ય પર્વ.મુખ્યમંત્રીશ્રીએ ત્રિરંગો લહેરાવી ધ્વજ વંદન કરાવ્યું

૭૪મો આઝાદી દિવસ બન્યો કોરોના વોરિયર્સ સન્માન દિવસ.. પોતાના જીવના જોખમે કોરોના સંક્રમણ નિયંત્રણ કામગીરી બજાવનારા ૪૫ આરોગ્ય સેવા કર્મીઓ કોરોના વોરિયર્સનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માન કોવિડ સ્ટેટ ટાસ્ક ફોર્સમાં સેવા … Read More

સિવિલ હોસ્પિટલમાં ૭૪ મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી

મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવશ્રી કે. કૈલાસનાથને કરાવ્યું ધ્‍વજવંદન કોરોના મહામારીમાં યશસ્વી કામગીરી કરનારા કોરોના વોરિયર્સનું સન્માન કરાયુ.. •સિવિલની ડેડીકેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલ મોડલની દેશભરમાં પ્રશંસા થઇ રહી છે.• તબીબો, મેડિકલ અને … Read More

અમદાવાદ મંડળ પર 74 મા સ્વાતંત્ર્ય દિવસ ની ઉજવણી સાદગી પૂર્વક કરવામાં આવી

૧૫ ઓગસ્ટ:પશ્ચિમ રેલ્વે ના અમદાવાદ મંડળ પર 74 મા સ્વતંત્રતા દિવસ કોરોના વૈશ્વિક મહામારી ને ધ્યાનમાં રાખીને સાદગીપૂર્વક અને ગરિમામય રીતે મનાવવામાં આવ્યો હતો. આ દરમિયાન ભારત સરકાર દ્વારા જારી … Read More