CM bhupendra patel 1

Birth anniversary of Pandit Deendayal Upadhyay: પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મ જયંતીએ તેમની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કરતા મુખ્યમંત્રી

Birth anniversary of Pandit Deendayal Upadhyay: એકાત્મ માનવ વાદના પ્રણેતા પંડિત દીનદયાળજીની જન્મ જયંતિએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ભાવસભર અંજલિ આપી હતી.

અમદાવાદ , ૨૩ સપ્ટેમ્બર: Birth anniversary of Pandit Deendayal Upadhyay: અમદાવાદમાં મણિનગર ખાતે પંડિત દિનદયાળજીની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ અવસરે અમદાવાદના મેયર કિરીટભાઈ પરમાર મણિનગરના ધારાસભ્ય સુરેશભાઈ પટેલ અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ, શહેર ભાજપ પ્રમુખ અમિતભાઇ શાહ મ્યુનીસીપલ કાઉન્સિલરો અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો…Neha Kakkar birthday wish to flora: પ્રસિદ્ધ ગાયિકા નેહા કક્કરે મુંબઈથી ફ્લોરાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી

Whatsapp Join Banner Guj