Trains Stoppage cancelled: યાત્રીગણ કૃપ્યા ધ્યાન દેં! મકરપુરા સ્ટેશન પર આ ટ્રેનો ઉભી રહેશે નહીં
Trains Stoppage cancelled: મકરપુરા યાર્ડના રિમોડલિંગના કામને કારણે 24 જૂન સુધી મકરપુરા સ્ટેશન પર આઠ પેસેન્જર ટ્રેનો ઉભી રહેશે નહીં.
વડોદરા, 23 મેઃ Trains Stoppage cancelled: પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના મકરપુરા સ્ટેશન પર 26 મે થી 24 જૂન (કુલ 30 દિવસ માટે) યાર્ડ રિમોડલિંગના કામને કારણે, મકરપુરા સ્ટેશન પર નીચેની 8 ટ્રેનોના સ્ટોપેજ 24 જૂન સુધી અસ્થાયી રૂપે રદ કરવામાં આવશે.
અપ ટ્રેનોઃ
- ટ્રેન નં. 09156 વડોદરા-સુરત મેમુ
- ટ્રેન નં. 09080 વડોદરા-ભરૂચ મેમુ
- ટ્રેન નં. 09162 વડોદરા-વલસાડ સ્પેશિયલ
- ટ્રેન નં. 09300 આનંદ-ભરૂચ મેમુ
ડાઉન ટ્રેનોઃ
Advertisement
- ટ્રેન નં. 09299 ભરૂચ – આનંદ મેમુ
- ટ્રેન નં. 09161 વલસાડ – વડોદરા સ્પેશિયલ
- ટ્રેન નં. 09079 સુરત-વડોદરા મેમુ
- 09155 સુરત – વડોદરા મેમુ
મુસાફરોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા વિનંતી કરવામાં આવે છે.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરોAdvertisement