શાકાહારી તથા આ બ્લડ ગ્રુપ ધરાવનારા લોકોમાં કોરોનાનો ભય ઓછો જોવા મળ્યોઃ રિસર્ચ

નવી દિલ્હી, 18 જાન્યુઆરીઃ દેશભરમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ કોરોનાને માત આપવા રસીકરણની પણ શરુઆત થઇ ગઇ છે. વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદ દ્વારા … Read More