Crossing closed: 2 મહિના માટે આદિપુર- અંજાર સ્ટેશનો વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ બંધ રહેશે
Crossing closed: 18 જૂન થી 2 મહિના માટે આદિપુર- અંજાર સ્ટેશનો વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નંબર 09 બંધ રહેશે
અમદાવાદ , ૧૭ જૂન: Crossing closed: અમદાવાદ ડિવિજન ના ગાંધીધામ-ભુજ સેક્શન પર આદિપુર અને અંજાર સ્ટેશનો વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નંબર 09 બ્રિજ (RUB) 18 જૂન 2021 થી નિર્માણ કામ માટે 60 દિવસ બંધ રહેશે.
આ પણ વાંચો…કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ(Amit shah) આ તારીખ આવશે ગુજરાતની મુલાકાતે, આ રહેશે કાર્યક્રમ
Crossing closed: માર્ગ વપરાશકારો આ સમયગાળા દરમિયાન નજીકના રોડ ઓવર બ્રિજ (ROB) પરથી મુસાફરી કરી શકે છે.