Not selfishness but seva: સ્વાર્થ નહીં, પણ સેવા: વિદિતાત્માનંદ સરસ્વતીજી

Not selfishness but seva: “Swami ji ni vani part-48” Not selfishness but seva: કામ અને ક્રોધ પછી લોભ એ ત્રીજી નિષેધાત્મક વૃત્તિ છે. માણસોનાં મોટા ભાગનાં કાર્યો સ્વાર્થ અને લોભથી … Read More

Upnishadno Sandesh: દ… દ… દ…ઉપનિષદનો શાશ્વત સંદેશ: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી

“Swami ji ni vani part-47” Upnishadno Sandesh: કામ, ક્રોધ અને લોભથી મુક્તિનો માર્ગ – દમન, દયા અને દાન દ્વારા જીવનમાં શાંતિ અને કલ્યાણ .દ… દ… દ…:Upnishadno Sandesh: ઉપનિષદમાં એક સુંદર … Read More

The key to happiness: ક્રોધ કેમ દૂર કરવો: વિદિતાત્માનંદ સરસ્વતીજી

Swami ji ni vani part-46 The key to happiness: વસ્તુ જેવી છે તેવી પ્રસન્નતાપૂર્વક સ્વીકારતાં જઈશું – વિરોધપૂર્વક નહીં – તો જીવનમાં આગ્રહો નષ્ટ થતા જશે. The key to happiness … Read More

Janmashtami-2025: આજે જન્માષ્ટમી પર એક અલગ સંવાદ મારાં અંતરમન સાથેનો…!!: વૈભવી જોશી ‘ઝીલ’

Janmashtami-2025: મારાં અંતરમનમાં એના કેટકેટલાં રૂપ હું નિહાળું. Janmashtami-2025: સહુ ભાષા અને સાહિત્યપ્રેમીઓને મારાં સાદર પ્રણામ. શક્ય છે કે આજે જન્માષ્ટમી નિમિત્તે મારી પાસેથી હંમેશની જેમ કોઈ માહિતીસભર લેખ અપેક્ષિત … Read More

Guru Purnima: ગુરુપૂર્ણિમા આશીર્વચન: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી

Swami ji ni vani part-45: ગુરુ સ્વયં આપણા જીવનમાં ઈશ્વરની કૃપાનો પરિચય આપે છે. જે કંઈ છે તે ઈશ્વર જ છે. Guru Purnima: ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, … Read More

Swami ji ni vani part-44: ક્રોધથી મુક્તિ: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી

Swami ji ni vani part-44: જે વસ્તુમાં પરિવર્તન કરવાની શક્યતા નથી તેને પ્રસન્નતાપૂર્વક સ્વીકારી લેવી જોઈએ. Swami ji ni vani part-44: ભગવાને ગુણ અને દોષના મિશ્રણમાંથી મનુષ્યને બનાવ્યો છે. જગતમાં … Read More

Ek Maa: સૌથી પહેલા કાંટો વાગ્યો હશે: રોનક જોષી ‘રાહગીર’

સૌથી પહેલા કાંટો વાગ્યો હશે,પછી ફૂલનો સ્વાદ ચાખ્યો હશે.શોરબકોરની વચ્ચે પણ એ,સૂર સાંભળી ખુદ નાચ્યો હશે.મંદિર મહાદેવ પૂજ્યા પછી,પ્રસાદ મળતા એ ભાગ્યો હશે.કંઈક કેટલી ઘટના બની,ત્યારે નિંદરમાંથી જાગ્યો હશે.દવા, દુઆ, … Read More

Swami ji ni vani part-43: ક્રોધનો ત્યાગ અતિ કઠિન: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી

Swami ji ni vani part-43: ભગવાન કહે છે કે, ક્રોધ એક નંબરનો દુશ્મન છે, પરંતુ ઘણા લોકોને એવું લાગતું નથી. તે એમ માને છે કે ‘ક્રોધ ન કરીએ તો કશું … Read More

Mohini Ekadashi: આવતી કાલે વૈશાખ સુદ અગિયારસે મોહિની એકાદશી છે

Mohini Ekadashi: આ એકાદશીનો સીધો સંબંધ અત્યંત મહત્વપૂર્ણ ઘટના સાથે જોડાયેલો છે. Mohini Ekadashi: આપણા ધર્મમાં ચૈત્રથી લઈને ફાગણ સુધીનાં મહિનાઓમાં અનેક તહેવારો આવે છે પણ એમાંય વૈશાખ મહિનો અત્યંત … Read More

Swami ji ni vani Part-42: અન્યાય આપણને યાદ આવેે અને આપણમાં બદલો લેવાની ભાવના જન્મે..

Swami ji ni vani Part-42 પ્રતિપક્ષભાવના: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી કામ, ક્રોધ જેવી નિષેધાત્મક વૃત્તિઓને દૂર કરવા માટેની એક સુંદર પદ્ધતિ યોગશાસ્ત્રમાં બતાવવામાં આવી છે. એ છે પ્રતિપક્ષભાવના. પ્રતિપક્ષ એટલે … Read More