Swami ji ni vani part-44: ક્રોધથી મુક્તિ: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી

Swami ji ni vani part-44: જે વસ્તુમાં પરિવર્તન કરવાની શક્યતા નથી તેને પ્રસન્નતાપૂર્વક સ્વીકારી લેવી જોઈએ. Swami ji ni vani part-44: ભગવાને ગુણ અને દોષના મિશ્રણમાંથી મનુષ્યને બનાવ્યો છે. જગતમાં … Read More

Ek Maa: સૌથી પહેલા કાંટો વાગ્યો હશે: રોનક જોષી ‘રાહગીર’

સૌથી પહેલા કાંટો વાગ્યો હશે,પછી ફૂલનો સ્વાદ ચાખ્યો હશે.શોરબકોરની વચ્ચે પણ એ,સૂર સાંભળી ખુદ નાચ્યો હશે.મંદિર મહાદેવ પૂજ્યા પછી,પ્રસાદ મળતા એ ભાગ્યો હશે.કંઈક કેટલી ઘટના બની,ત્યારે નિંદરમાંથી જાગ્યો હશે.દવા, દુઆ, … Read More

Swami ji ni vani part-43: ક્રોધનો ત્યાગ અતિ કઠિન: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી

Swami ji ni vani part-43: ભગવાન કહે છે કે, ક્રોધ એક નંબરનો દુશ્મન છે, પરંતુ ઘણા લોકોને એવું લાગતું નથી. તે એમ માને છે કે ‘ક્રોધ ન કરીએ તો કશું … Read More

Mohini Ekadashi: આવતી કાલે વૈશાખ સુદ અગિયારસે મોહિની એકાદશી છે

Mohini Ekadashi: આ એકાદશીનો સીધો સંબંધ અત્યંત મહત્વપૂર્ણ ઘટના સાથે જોડાયેલો છે. Mohini Ekadashi: આપણા ધર્મમાં ચૈત્રથી લઈને ફાગણ સુધીનાં મહિનાઓમાં અનેક તહેવારો આવે છે પણ એમાંય વૈશાખ મહિનો અત્યંત … Read More

Swami ji ni vani Part-42: અન્યાય આપણને યાદ આવેે અને આપણમાં બદલો લેવાની ભાવના જન્મે..

Swami ji ni vani Part-42 પ્રતિપક્ષભાવના: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી કામ, ક્રોધ જેવી નિષેધાત્મક વૃત્તિઓને દૂર કરવા માટેની એક સુંદર પદ્ધતિ યોગશાસ્ત્રમાં બતાવવામાં આવી છે. એ છે પ્રતિપક્ષભાવના. પ્રતિપક્ષ એટલે … Read More

Manzil: થઈ થઈને શું થઈ જવાનું છે…..

ડગલે પગલે મંઝિલ દૂર અલગ રહેવાની છે,ખુમારી ને ખાનદાની નૂર અલગ રહેવાની છે.કોણ કોને અને કેટલાને સમજાવશે જગતમાં,શબ્દે શબ્દે વાત મગદૂર અલગ રહેવાની છે.ભાવ, ભાષા અને ભાષણ તો બધે સરખા … Read More

Swami ji ni vani Part-41: વિષધરો: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી

વિષધરો: (Swami ji ni vani Part-41) ભગવાને મનુષ્યના મનને બહિર્મુખ બનાવ્યું છે. તેથી મનુષ્ય બહાર જ નજર કરતો હોય છે, ક્યારેય અંતરાત્મા પ્રત્યે નજર કરતો નથી. તેથી જ્યારે જ્યારે આપણને … Read More

Victory over desire: કામના ઉપર વિજય: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી

Victory over desire: કામના ઉપર વિજય (Swami ji ni vani Part-40) કામ એટલે તૃષ્ણા – Victory over desire: કોઈ વિષયને ભોગવવાની તીવ્ર ઇચ્છા. આવી તીવ્ર ઇચ્છા એકદમ જન્મતી નથી. જ્યારે … Read More

Vasant Ritu: વસંત આવે ને નવા ફૂલો મહેંકી ઉઠે ને ચારેય તરફ સૃષ્ટિમાં નવચેતનાનો સંચાર થાય: વૈભવી જોશી

(વિશેષ નોંધઃ Vasant Ritu: આમ તો વસંત પંચમીનાં દિવસને આપણે વસંત ઋતુનાં પ્રારંભનો પ્રથમ દિવસ માનીયે છીએ પણ હકીકતમાં તો મહાશિવરાત્રિ પતે ત્યારે જ ઋતુરાજ વસંતનું ખરું આગમન થતું હોય … Read More

Bhagavat Gita Updesh: અમારે શું અમારો વૈષ્ણવધર્મ, શૈવધર્મ, સ્વામિનારાયણ ધર્મ છોડી દેવો?

Bhagavat Gita Updesh: કામના-ત્યાગ (Swamiji ni vani Part-39) પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી. Bhagavat Gita Updesh: ભગવદ્‌ગીતાનો અંતિમ ઉપદેશ છેसर्वधर्मान्परित्यज्य मामेकं शरणं व्रज । अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुच: ।। … Read More