Simsa Mata Mandir: એવુ અનોખું માતાજીનું મંદિર, જ્યાં પ્રટાંગણ પર ઊંઘતા જ નિસંતાન મહિલા થઈ જાય છે પ્રેગ્નન્ટ…

Simsa Mata Mandir: આ મંદિરની અદભૂત વાર્તાઓના કારણે આ મંદિરને “સંતાન દાતા” પણ કહેવાય છે ધર્મ ડેસ્ક, 18 એપ્રિલ: Simsa Mata Mandir: આપણા દેશમાં હજારો મંદિરો આવેલ છે જે ઘણા … Read More

Personal values: જીવનમાં ધર્મની સાથે વ્યક્તિગત મૂલ્યો પણ જરૂરી

Personal values: “વ્યક્તિગત મૂલ્યો” પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી Swamiji ni vani Part-29 Personal values: ગીતામાં ભગવાન કહે છે : ‘આ જે વૈશ્વિક સંવાદિતા છે તેને અનુરૂપ અર્થાત્‌ ધર્મને અનુરૂપ, મૂલ્યોને … Read More

Chaitra Navratri 2024: ચૈત્ર નવરાત્રી અને શારદીય નવરાત્રી વચ્ચે શું અંતર, જાણો બંનેનું ધાર્મિક મહત્વ

Chaitra Navratri 2024: નવરાત્રીનો પવિત્ર તહેવાર વર્ષમાં ચાર વખત આવે છે, ચૈત્ર, અષાઢ, અશ્વિન અને માઘ. મહિનામાં કુલ ચાર વખત નવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે. ધર્મ ડેસ્ક, 15 એપ્રિલઃ Chaitra … Read More

Ramnavmi 2024: રામનવમી પર ફરી સર્જાશે શ્રીરામના જન્મ વખતે સર્જાયો હતો એવો સંયોગ, જાણો કોને થશે લાભ

Ramnavmi 2024:જ્યોતિષશાસ્ત્ર અનુસાર શ્રીરામના જન્મ સમયે આવો સંયોગ બન્યો હતો. આ અસરને કારણે કેટલીક રાશિઓ પર રામજીની વિશેષ કૃપા વરસશે ધર્મ ડેસ્ક, 14 એપ્રિલઃ Ramnavmi 2024: રામનવમી 17 એપ્રિલના રોજ … Read More

ShaktiPith: માતા સતીના શરીરના અંગો પડ્યા હતા ત્યાં બન્યા શક્તિપીઠ- જાણો ક્યા ક્યા આવેલા છે આ મંદિરો?

ShaktiPith: દેવીના પ્રસિદ્ધ અને પવિત્ર મંદિરોમાં 52 શક્તિપીઠોનો સમાવેશ થાય છે. જો કે 51 શક્તિપીઠો માનવામાં આવે છે પરંતુ તંત્ર ચૂડામણિમાં 52 શક્તિપીઠોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ધર્મ ડેસ્ક, 13 … Read More

Chaitra Navratri vidhi: રાહુ-કેતુ અને શનિના પ્રભાવથી મુક્તિ અપાવશે મા દુર્ગાની પૂજા, જાણો વિધિ-વિધાન

Chaitra Navratri vidhi: ધાર્મિક ગ્રંથો અનુસાર શનિદેવને ભગવાન શિવના પરમ ભક્ત માનવામાં આવે છે ધર્મ ડેસ્ક, 11 એપ્રિલઃ Chaitra Navratri vidhi: ચૈત્ર નવરાત્રી શરૂ થઈ ગઈ છે. ધાર્મિક માન્યતા અનુસાર, … Read More

Shaktipeeth Dance Festival: દેશમાં સાત અલગ-અલગ શક્તિપીઠો ખાતે ‘શક્તિ – સંગીત અને નૃત્ય ઉત્સવ’નું આયોજન

Shaktipeeth Dance Festival: સંગીત નાટક અકાદમી દ્વારા 9થી 17 એપ્રિલ દરમિયાન દેશમાં સાત અલગ-અલગ શક્તિપીઠો ખાતે ‘શક્તિ – સંગીત અને નૃત્ય ઉત્સવ’નું આયોજન દિલ્લી, 09 એપ્રિલ: Shaktipeeth Dance Festival: દેશમાં … Read More

Chaitri Navratri: સંવંત અને સંવત્સરની સવિસ્તર માહિતી માટે જરૂરથી વાંચો આ લેખમાળા

Chaitri Navratri: મણકો – ૧ સંવંત અને સંવત્સરની સવિસ્તર માહિતી (Chaitri Navratri: વિશેષ નોંધ: આજે આપણે સહુ તહેવારની ઉજવણીમાં વ્યસ્ત હોઈશું એટલે શક્ય છે કે ઉજવણીની દ્રષ્ટિએ જોતાં સ્વાભાવિક રીતે … Read More

Maa Narmada Parikrama: માં નર્મદા પરિક્રમાનો રૂટ યથાવત; આ પરિક્રમા ૮મી એપ્રિલથી ૮મી મે એક મહિનો ચાલશે

Maa Narmada Parikrama: ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસબોર્ડ દ્વારા સરસ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે પરિક્રમાવાસીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરિક્રમા પ્રારંભ કરે અને પૂર્ણ કરે તેવી અપીલ કરતા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા રાજપીપલા, 08 એપ્રિલ: … Read More

Somavati Amas: હિન્દુ વિક્રમ સંવંત 2080 મુજબ આજે વર્ષની છેલ્લી સોમવતી અમાસ; જાણો એનું વિશેષ મહત્વ

Somavati Amas: આપણાં ધર્મમાં ચંદ્રની કળાઓનાં આધાર પર આવનાર પૂર્ણિમાં અને અમાસને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં જણાવ્યાં પ્રમાણે આ અમાસોમાં પણ જે સોમવારે આવતી અમાસ છે એનું વિશેષ … Read More