Ramayan News: રામનવમી પર મોટી ભેટ! ‘શ્રી રામ જન્મભૂમિ મંદિર’થી રામાયણ પ્રસંગો સુધી નવી ડાક ટિકિટો જાહેર

Ramayan News: ભારત ઉપરાંત વિશ્વના 20 કરતાં વધુ દેશોએ રામાયણના પાત્રો અને કથાઓ પર આધારિત ડાક ટિકિટો સમયાંતરે બહાર પાડી છે – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ ભગવાન શ્રી રામ … Read More

Hindu New Year: ચૈત્ર નવરાત્રિથી થાય છે હિંદુ નવવર્ષની શરૂઆત, જાણો તેનું આધ્યાત્મિક મહત્વ

Hindu New Year: 1 જાન્યુઆરી નહીં! હિંદુ નવું વર્ષ ચૈત્ર નવરાત્રિથી કેમ શરૂ થાય છે? જાણો રસપ્રદ કારણ Hindu New Year: ભારતીય સંસ્કૃતિ પર્વપ્રધાન છે. દેશનાં દરેક ક્ષેત્રના પરંપરાગત પર્વો … Read More

Lord Krishna Nirvana Tithi: સોમનાથ ગોલોકધામમાં શ્રીકૃષ્ણ નિજધામ તિથિની ભવ્ય ઉજવણી

Lord Krishna Nirvana Tithi: શ્રીકૃષ્ણ ચરણપાદુકા પૂજન, ગૌપૂજન, ધ્વજારોહણ, વૃક્ષારોપણ, ગીતા પાઠ અને બ્રહ્મભોજન સાથે સંસ્કૃતિમય કાર્યક્રમો યોજાયા શાસ્ત્રોક્ત કાળગણના અનુસાર ચૈત્ર શુક્લ પ્રતિપદા – શ્રીકૃષ્ણના સ્વધામ ગમનની પાવન તિથિ … Read More

Chandra Grahan 2026: સૂતક સમય, ગ્રહણનો સમય અને 12 રાશિઓ પર અસર — વાંચો સંપૂર્ણ માહિતી

Chandra Grahan 2026: 3 માર્ચે લાગશે ચંદ્ર ગ્રહણ, જાણો ભારતમાં દેખાશે કે નહીં ધર્મ ડેસ્ક, 20 ફેબ્રુઆરી: Chandra Grahan 2026: માર્ચ 2026ની શરૂઆત ખગોળીય રીતે ખાસ બનવાની છે. આ વર્ષે … Read More

Self-Control: ક્ષમા અને તિતિક્ષાનું મહત્ત્વ: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી

Self-Control: અપ્રતીકાર: “Swami ji ni vani part-51” Self-Control: આ જગતમાં માનવીને દુઃખી કરતી બે વસ્તુ હોઈ શકે : એક તો બાહ્ય પરિસ્થિતિ અને બીજી આંતરિક પરિસ્થિતિ. આપણે સમજવું જોઈએ કે … Read More

Geeta Vandana: ચિન્મય મિશનનાં 75 વર્ષની ભવ્ય ઉજવણી

Geeta Vandana: આ મહોત્સવ અંતર્ગત ચિન્મય મિશન અમદાવાદ દ્વારા “ગીતા વંદના” નામે એક વિશિષ્ટ અને આત્મસ્પર્શી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું Geeta Vandana: જ્ઞાનયજ્ઞની અદ્વિતીય પરંપરાના પ્રણેતા, યુગપુરુષ અને ગીતા જ્ઞાનયજ્ઞ … Read More

હિંસા (Violence): પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી

વનસ્પતિનો આહાર કરવો તે હિંસા (Violence) ગણાય કે નહીં ? Violence: પ્રત્યેક મનુષ્યના જીવનમાં કોઈ ને કોઈ રીતે હિંસા વણાયેલી જ છે. શાસ્ત્રો આ વિષયમાં આપણું ધ્યાન દોરે છે અને … Read More

Not selfishness but seva: સ્વાર્થ નહીં, પણ સેવા: વિદિતાત્માનંદ સરસ્વતીજી

Not selfishness but seva: “Swami ji ni vani part-48” Not selfishness but seva: કામ અને ક્રોધ પછી લોભ એ ત્રીજી નિષેધાત્મક વૃત્તિ છે. માણસોનાં મોટા ભાગનાં કાર્યો સ્વાર્થ અને લોભથી … Read More

Upnishadno Sandesh: દ… દ… દ…ઉપનિષદનો શાશ્વત સંદેશ: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી

“Swami ji ni vani part-47” Upnishadno Sandesh: કામ, ક્રોધ અને લોભથી મુક્તિનો માર્ગ – દમન, દયા અને દાન દ્વારા જીવનમાં શાંતિ અને કલ્યાણ .દ… દ… દ…:Upnishadno Sandesh: ઉપનિષદમાં એક સુંદર … Read More

Extra ST buses for Pavagadh: પાવાગઢ અને માતાના મઢ ખાતે આસો નવરાત્રી મેળા માટે ૧૨૦ એક્સ્ટ્રા એસ.ટી. બસોનું સંચાલન

Extra ST buses for Pavagadh: અંદાજિત ૮.૨૦ લાખથી વધુ દર્શનાર્થીઓને સરળ અને સુવિધાજનક મુસાફરીનો લાભ મળશે પાવાગઢ, 25 સપ્ટેમ્બર: Extra ST buses for Pavagadh: પવિત્ર આસો માસમાં ચાલી રહેલા નવરાત્રીના … Read More