Guru Purnima-2024: ગુરુને પગે લાગવાથી ખરેખર શું થઈ શકે તે સવાલનો જવાબ.. વાંચો

Guru Purnima-2024: હિન્દુ સંસ્કૃતિમાં ગુરુ અથવા શિક્ષકને હંમેશા ભગવાન સમાન માનવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા અથવા વ્યાસ પૂર્ણિમા એ આપણા ગુરુઓને ઉજવવાનો અને કૃતજ્ઞતા આપવાનો દિવસ છે. આ સંસ્કૃત શબ્દનો … Read More

Devshayani Ekadashi 2024: દેવશયની એકાદશી: આપને ધર્મમાં શ્રદ્ધા છે તો આ લેખ જરૂર વાંચશો….અને કોમેન્ટમાં જણાવશો

Devshayani Ekadashi 2024: વિશેષ નોંધ: જો આપને ધર્મમાં શ્રદ્ધા છે તો આ લેખ જરૂર વાંચશો પણ જો આપને વિજ્ઞાનમાં શ્રદ્ધા છે તો તો આ લાંબો લેખ એકીશ્વાસે વાંચવો જ રહ્યો. … Read More

Amdavad rathyatra-2024: અમદાવાદમાં જગન્નાથજીની ૧૪૭મી રથયાત્રાને નગર ચર્યા પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

Amdavad rathyatra-2024: સોનાની સાવરણીથી રથની સફાઈ સેવાની પરંપરા નિભાવી મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથજીનો રથ ખેંચ ગુજરાત તથા સમગ્ર દેશમાં કાયમ સદભાવના, એકતા, શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ બની રહે તેવી પ્રભુ જગન્નાથજીને … Read More

Swamiji ni vani Part-32: શું માત્ર ધન-સંપત્તિથી આપણને સંતોષ થવાનો છે? વિચારજો જરૂરથી..

Swamiji ni vani Part-32: અજ્ઞાન-અવિવેક: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી Swamiji ni vani Part-32: જાતજાતની કામનાઓથી પ્રેરાઈને લોકો જાતજાતની સેવા-ઉપાસના કરતા હોય છે. કોઈ ભૂત-પલીતની, તો કોઈ યક્ષ-રાક્ષસની, તો વળી કોઈ … Read More

Om Certification: ત્ર્યંબકેશ્વરથી ઓમ પ્રતિષ્ઠાનની પ્રસાદ શુદ્ધિ ચળવળની શરૂઆત

Om Certification: વિક્રેતાઓને ‘OM પ્રમાણપત્ર’નું વિતરણ કરવામાં આવ્યું. નાશીક, 15 જૂન: Om Certification: મંદિરમાં શુદ્ધ અને સાત્વિક પ્રસાદનું વિતરણ કરવા અને ભેળસેળયુક્ત પ્રસાદનું વિતરણ અટકાવવા માટે ઓમ પ્રતિષ્ઠાન દ્વારા પ્રસાદ … Read More

Ganga Dashera Pooja: સોમનાથમાં ત્રિવેણી સંગમ ખાતે ગંગા અવતરણ પૂજા અને મહાઆરતીનું આયોજન

Ganga Dashera Pooja: 16 જૂન ના રોજ સોમનાથમાં ત્રિવેણી સંગમ ખાતે ગંગાદશેરા પર ગંગા અવતરણ પૂજા અને મહાઆરતી કરવામાં આવશે ગંગા લહેરી સ્તોત્રના પઠન સાથે 10 કન્યાઓ શિવજીની જટા પર … Read More

Swamiji ni vani Part-31: માણસો પોતાની જાતને દેખાદેખીથી હોડમાં મૂકી દે; પછીના પરિણામ શું?

Swamiji ni vani Part-31: “ગાડરિયો પ્રવાહ” પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી માણસો પોતાની જાતને દેખાદેખીથી હોડમાં મૂકી દે છે. ‘પેલા પાસે મારુતિ છે એટલે મારી પાસે પણ હોવી જોઈએ. પડોશીનો છે … Read More

Swaminarayan Mandir Pethapur: સ્વામિનારાયણ મંદિર પેથાપુર ખાતે આગામી ૨૧ મે થી ૨૫ મે દરમિયાન દ્વિ દશાબ્દી મહોત્સવ યોજાશે

Swaminarayan Mandir Pethapur: રાજશ્રી પાર્ટી પ્લોટ પેથાપુર ખાતે શ્રીમદ્ ભાગવત પંચાન્હ પારાયણ, ભવ્ય રાજોપચાર,શ્રી કૃષ્ણ જન્મો ત્સવ, રૂક્ષ્મણી વિવાહ તથા ભવ્ય પોથી યાત્રા જેવા અનેક વિધ કાર્યક્રમો યોજાશે ગાંધીનગર, 19 … Read More

Mohini Ekadashi: મોહિની એકાદશી વ્રતનું મહત્વ અને માન્યતાઓ વિષે જાણો

Mohini Ekadashi: આજે વૈશાખ સુદ અગિયારસે મોહિની એકાદશી છે જેમાં ભગવાન વિષ્ણુનાં મોહિની રૂપની પૂજા થાય છે. Mohini Ekadashi: આપણા ધર્મમાં ચૈત્રથી લઈને ફાગણ સુધીનાં મહિનાઓમાં અનેક તહેવારો આવે છે … Read More

Krishnadham In Australia: ઓસ્ટ્રેલિયા ખાતે વૈષ્ણવ સંપ્રદાયની સૌથી મોટી હવેલી કૃષ્ણધામ સંકુલનું થશે નિર્માણ

Krishnadham In Australia: હિન્દુ સંસ્કૃતિ અને ધર્મનો પ્રચાર પ્રસાર, સમગ્ર વિશ્વમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરવામાં આવશે નવી દિલ્હી, 15 મેઃ Krishnadham In Australia: ઓસ્ટ્રેલિયા ખાતે વૈષ્ણવ સંપ્રદાયની સૌથી મોટી … Read More