train coach

Okha-Rameshwaram Express route change: ઓખા-રામેશ્વરમ એક્સપ્રેસના રૂટમાં બદલાવ

Okha-Rameshwaram Express route change: 28 મે ની ઓખા-રામેશ્વરમ એક્સપ્રેસ આંશિક રીતે ડાઈવર્ટ કરાયેલા રૂટ પર દોડશે

google news png

રાજકોટ, 24 મે: Okha-Rameshwaram Express route change: દક્ષિણ મધ્ય રેલવેના તિરુપતિ-કાટપાડી સેક્શન માં નવી લૂપ લાઇનના નિર્માણને કારણે, 28 મે, 2024 ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 16734 ઓખા-રામેશ્વરમ એક્સપ્રેસ આંશિક રીતે ડાઈવર્ટ કરાયેલા રૂટ વાયા રેનીગુંટા-મેલપક્કમ- કાટપાડી થઈને દોડશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં તિરુપતિ સ્ટેશનનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો:- Natural Agriculture Sakhi Training: ખેતીમાં ખંતથી કામ કરતી મહિલા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સખી તરીકે ઘનિષ્ઠ તાલીમ અપાશે

ટ્રેન ના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો