Train route change update: અમદાવાદ-દાનાપુર અને સાબરમતી-પટના સ્પેશલ ટ્રેનો પરિવર્તિત માર્ગ થી ચાલશે
Train route change update: લખનૌ ડિવિઝનમાં નોન ઇન્ટરલોકિંગ કાર્ય ને કારણે અમદાવાદ-દાનાપુર અને સાબરમતી-પટના સ્પેશલ ટ્રેનો પરિવર્તિત માર્ગ થી ચાલશે
અમદાવાદ, 06 ઓગસ્ટ: Train route change update: ઉત્તર રેલવેના લખનૌ ડિવિઝનમાં કાનપુર સેન્ટ્રલ-લખનૌ સેક્શનના જેતીપુર સ્ટેશન પર નોન ઇન્ટરલોકિંગ કાર્ય ને કારણે અમદાવાદ-દાનાપુર સ્પેશલ અને સાબરમતી-પટણા સ્પેશલ ટ્રેનો પરિવર્તિત માર્ગ થી ચાલશે.
જેની વિગતો નીચે મુજબ છે.
• 12 ઓગસ્ટ 2024ના રોજ અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 09417 અમદાવાદ દાનાપુર સ્પેશલ પરિવર્તિત માર્ગ વાયા ઉન્નાવ- ડલમઉ-રાયબરેલી-પ્રતાપગઢ-વારાણસી ના રસ્તે ચાલશે.
• 13 ઓગસ્ટ, 2024ના રોજ, દાનાપુરથી ચાલતી ટ્રેન નંબર 09418 દાનાપુર-અમદાવાદ સ્પેશલ પરિવર્તિત માર્ગ વાયા પંડિત દીનદયાલ ઉપાધ્યાય-મિર્ઝાપુર-પ્રયાગરાજ-કાનપુર સેન્ટ્રલ ના રસ્તે ચાલશે.
• 13 ઓગસ્ટ 2024ના રોજ સાબરમતીથી ચાલતી ટ્રેન નંબર 09405 સાબરમતી-પટણા સ્પેશલ પરિવર્તિત માર્ગ વાયા કાનપુર સેન્ટ્રલ-પ્રયાગરાજ-મિર્ઝાપુર-પંડિત દીનદયાળ ઉપાધ્યાય ના રસ્તે ચાલશે.
વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છ
આ પણ વાંચો:- Rajkot division canceled train updates: રાજકોટ ડિવિઝન માં થી પસાર થતી કેટલીક ટ્રેનો રદ
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો