આજે રાજ્યમાં નવા ૮૭૫ કોવિડ-૧૯ના દર્દીઓ નોંધાયા અને ૪૪૧ દર્દીઓ સાજા થયા
ગાંધીનગર, ૧૦ જુલાઈ ૨૦૨૦
આજ રોજ રાજ્યમાં ૮૭૫ દર્દી રાજયના વિવિધ જિલ્લામાં નોંધાયેલા છે. આજ રોજ ૪૪૧ દર્દીઓ સાજા થઈને ઘરે ગયેલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૪,૪૯,૩૪૯ ટેરટ કરવામાં આવ્યા છે.
૨ાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૩,૦૪,૦૪૮ વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે જે પૈકી ૩,૦૧,૦૭૭ વ્યક્તિઓ હૉમ ક્વૉરન્ટાઈન છે અને ૨,૯૭૧ વ્યકિતઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ વેન્ટીલેટર પર કુલ ૬૮ અને કુલ સ્ટેબલ ૯૮૮૦ દર્દીઓ છે