આજ રોજ રાજ્યમાં કોવિડ–૧૯ના ૯૬૫ નવા દર્દીઓ નોંધાયા ૮૭૭ દર્દીઓ સાજા થયા:આરોગ્ય વિભાગ
ગાંધીનગર, ૧૯ જુલાઈ ૨૦૨૦
આજ રોજ રાજ્યમાં ૯૬૫ દર્દી રાજયના વિવિધ જિલ્લામાં નોંધાયેલ છે. આજ રોજ ૮૭૭ દર્દીઓ સાજા થઈને ઘરે ગયેલ છે . રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૫,૩૬,૬૨૦ ટેસ્ટ કરવામાં આવ્યા છે
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૩,૯૬,૩૯૩ વ્યક્તિઓને
ક્વૉરેન્ટાઈન કરવામાં આવ્યા છે જે પૈકી ૩,૯૪,૨૨૩ વ્યક્તિઓ હોમ કવૉરેન્ટાઈન છે અને ૨,૧૫૬ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેનટાઈલમાં રાખવામાં આવ્યા છે.
હાલ રાજ્યમાં વેન્ટીલેટર પર ૬૯ અને સ્ટેબલ ૧૧૩૪૩ કુલ દર્દીઓ છે.
********