- દિલ્હી ની પરિસ્થિતિ ખરાબ : ૨૪ કલાક માં વધુ ૭૪૮૬ કોરોના પોઝિટિવ કેસ
- અમદાવાદ ના બોડક દેવ વિસ્તારની કેટલીક સોસાયટીઓ ને મીની કંટેનમેન્ટઝોન જાહેર કરાઈ
- લોકોએ ખરીદી માં લાઈનો લગાવી
- અમદાવાદ ભદ્રકાળી મન્દિર ના દર્શન બંધ કરાયા
- દિલ્હી માં ૨૪ કલાક માં કોરોના થી ૯૮ લોકો ના મોત
- અમદાવાદ ના ટોટલ ૯૪ વિસ્તારો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન માં સમાવિષ્ટ
- લોકો ને કામ વિના ઘરની બહાર ના નીકળવા કલેક્ટર ની અપીલ
- અમદાવાદ માં આજ રાત થી એસટી ની બસો પણ બન્ધ કરાય તેવી શક્યતા
34101815011d8ea03abc7542108a0b63
34101815011d8ea03abc7542108a0b63