જામનગર ના સુપ્રસિદ્ધ બાલા હનુમાન સકીર્તન મંદિર માં અખંડ રામધૂન નો ૫૭માં વર્ષમાં મંગલ પ્રવેશ

બાલા હનુમાનજી મંદિર આજથી દર્શનાર્થીઓ માટે બંધ રખાતાં સાદગીપૂર્વક ઉજવણી: અખંડ રામધૂન ના જાપ અવિરત ચાલુ રિપોર્ટ: જગત રાવલજામનગરમા તળાવની પાળે આવેલા સુપ્રસિદ્ધ બાલાહનુમાનજીના મંદિરમાં પ્રેમભિક્ષુજી મહારાજ દ્વારા ૧ ઓગસ્ટ … Read More