અમદાવાદથી કેવડીયા જતી ટ્રેન આણંદ ખાતે આવી પહોચતા ટ્રેનમાં બેસી કેવડીયા જઇ રહેલા મહાનુભાવ-સાધુસંતોના પ્રતિભાવ

અહેવાલ: નિખિલેશ ઉપાઘ્યાય આણંદ, ૧૭ જાન્યુઆરી: અમદાવાદથી કેવડીયા કોલોની જઇ રહેલી જન શતાબ્દી ટ્રેન આણંદ સ્ટેશને આવી પહોચતા આણંદના વિવિધ મહાનુભાવો એન સાધુ સંતોના પ્રતિભાવો સાંપડ્યા છે.વલ્લભ વિદ્યાનગર નગરપાલિકાના કાઉન્સીલર … Read More

અમદાવાદથી કેવડીયા જતી ટ્રેનનું આણંદ ખાતે ભવ્યાતિભવ્ય સ્વાગત

આજનો દિવસ અમારા માટે ઐતિહાસીક દિવસ છે: સરદારના કુટુંબીજનો સાંસદ મિતેશભાઇ પટેલ અને મહાનુભાવોએ ટ્રેનને લીલી ઝંડી આપી રવાના કરી કલેકટર આર.જી.ગોહીલે ટ્રેનના ડ્રાઇવર-આસી.ડ્રાઇવરનું એન્જીનમાં જઇને સરદાર પટેલની પ્રતિમા આપી … Read More