સિવિલ હોસ્પિટલ તંત્ર દર્દીઓની સારવારની સાથે તેમના કિંમતી સામાનને પણ સાચવે છે.

દર્દીઓની કિંમતી ચીજવસ્તુઓ સાચવવી એ અમારી નૈતિક ફરજ છેઃ સિવિલ હોસ્પિટલના ચીફ સિક્યુરિટી ઓફિસર હરેન ગાંધી સુરત, ૨૩ ઓક્ટોબર: કોરોના કાળે લોકોને ઘણુ શીખવી દીધુ છે કે, પૈસા કરતાંયે જીવન … Read More

સમરસ હોસ્ટેલ ખાતે સારવાર મેળવી ૨૨ થી ૩૮ વર્ષના ૧૨ યુવા દર્દીઓ બન્યા કોરોના મુક્ત

“કોરોનાને સામાન્ય શરદી કે તાવ જેટલી હળવાશથી ન લેશો” – મીરાંબેન બૌવા અહેવાલ: શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, ૨૧ ઓક્ટોબર: રાજકોટ સિવિલ હોસ્પિટલ અને સમરસ હોસ્ટેલમાં કાર્યરત ફરજનિષ્ઠ આરોગ્યકર્મીઓની સઘન અને સમયસરની સારવારને પ્રતાપે વધુ ને વધુ દર્દીઓ કોરોનામુક્ત થઇ રહ્યા છે. જેના … Read More

હરદમ ખુશ અને બેફિકર રહેનારા સાપરિયા દંપતીની જીંદાદિલી પાસે કોરોનાએ ઘૂંટણ ટેકવ્યા

ગમે તે રોગથી ડરો નહીં પણ મક્કમ રહો, ચિંતામુક્ત રહો તમારી હિંમત જોઈ: કોરોના’ય ભાગી જશે – તુલસીભાઈ સાપરિયા સમરસમાં અમને શ્રેષ્ઠ સારવાર અને સવલતો મળી છે જો માર્ક્સ આપવાનાં હોય … Read More

દરેક નાગરિકનું બહુમુલ્ય જીવન બચાવવું આપણા હાથમાં છે

સરકાર અને આરોગ્ય કર્મીઓ પર આશિર્વાદની વર્ષા કરતા રાજકોટના કોરોના મુક્ત દર્દીઓ “દરેક નાગરિકનું બહુમુલ્ય જીવન બચાવવું આપણા હાથમાં છે, ગભરાયા વિના એન્ટીજન ટેસ્ટ કરાવો”:  હર્ષદભાઈ સાકરીયા  અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ … Read More

કોરોનાના દર્દીઓની સેવા-સારવાર મારા માટે ભગવાનની સેવા સમાન છે: આરોગ્ય કર્મી

સિવિલમાં રાઉન્ડ ધ ક્લોક કાર્યરત પેરામેડીકલ સ્ટાફની સંનિષ્ઠ કામગીરી કોરોનાના દર્દીઓની સેવા-સારવાર મારા માટે ભગવાનની સેવા સમાન છે: આરોગ્ય કર્મી ક્રિષ્નાબેન કાશીયાણી અહેવાલ: શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, ૨૦ ઓક્ટોબર: સમગ્ર રાજ્યમાં … Read More

ડોકટરો, નર્સોની શ્રેષ્ઠ સારવાર થકી રાજકોટના ૭૯ વર્ષીય વૃધ્ધ કોરોનાથી થયા મુકત

  રાજકોટની સિવિલ હોસ્પિટલ અને કોવીડ કેર સેન્ટરના ડોકટરો, નર્સોની શ્રેષ્ઠ સારવાર થકી રાજકોટના ૭૯ વર્ષીય વૃધ્ધ હરિભાઇ ત્રાંબડિયા કોરોના –કબજિયાતની બિમારીથી મુકત બન્યા છે.  અહેવાલ: પારૂલ આડેસરા,રાજકોટ રાજકોટ, ૧૯ ઓક્ટોબર: હરિભાઇ પરિવારજનો સાથે નિવૃત જીવન પસાર કરે છે. તેમને … Read More

૯૮ વર્ષની વયે દૂધીબેન રામાણીએ મક્કમ મનોબળથી કોરોનાને વયનિવૃત કર્યો

૨૦ વર્ષથી અસ્થમાની બીમારી ધરાવતા ૯૮ વર્ષની વયે દૂધીબેન રામાણીએ મક્કમ મનોબળથી કોરોનાને વયનિવૃત  કર્યો “શારીરિક નહીં માનસિક સ્વાસ્થ્ય જ મનુષ્યને સ્વસ્થ રાખે છે”: જૈફ વયના દર્દી દૂધીબેન રામાણી અહેવાલ:શુભમ … Read More

“હારશે કોરોના જીતશે રાજકોટ”ના નાદ સાથે અંત:કરણથી આભાર માનતા કોરોના દર્દી

તબીબોની શિતળ છાંયા અને આપ્તજન સમી હુંફનો અનુભવ લઈને ઘર પરત ફરી રહ્યા છે દર્દીઓ   અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ, ૧૯ ઓક્ટોબર: “સૌ પ્રથમ તો હું મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને … Read More

“કોરોનારૂપી આપદાએ આયુર્વેદ ઉપચાર પ્રત્યે મારો વિશ્વાસ મજબૂત કર્યો છે”: કોરોના દર્દી

ઉંમરના આંકડા નહીં પરંતુ તન-મનની શક્તિના સંગઠન સાથે કોરોના સામે વિજ્યી બનતા રાજકોટવાસીઓ “કોરોનારૂપી આપદાએ આયુર્વેદ ઉપચાર પ્રત્યે મારો વિશ્વાસ મજબૂત કર્યો છે”: ૫૮ વર્ષીય પ્રેમનાથભાઈ મિશ્રા અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ, … Read More

સ્મીમેરના આર.એમ.ઓ. ડો. જયેશ પટેલ સહિત પરિવારે કોરોનાને હરાવ્યો

સુરત, ૧૬ ઓક્ટોબર: કોરોનાગ્રસ્તોની સારવાર કરતાં અનેક ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને અનેક કોરોના વોરિયર્સ કોરોનાનો ભોગ બને છે, પરંતુ ફરજમાં સમર્પિત કોરોના યોદ્ધાઓ સ્વસ્થ થઈને ફરીવાર દર્દીઓની સેવા માટે ફરજ … Read More