Amdavad Plan Crash Update: ઓળખ બાદ સ્વજનોને તેમના આપ્તજનોના મૃતદેહો સોંપવા વહીવટી તંત્ર સતત પ્રયાસરત
Amdavad Plan Crash Update: દરેક પરિવારજનનો સંપર્ક સાધવાથી લઈને મૃતદેહોની ઓળખ અને સોંપણી સુધીની પ્રક્રિયા માટે સ્વજન દીઠ અલાયદી ટીમ પાર્થિવ દેહોને તેમના ઘર સુઘી પહોચાડશે એમ્બ્યુલન્સ અને પોલીસકર્મીની ટીમ … Read More