જામનગર હાપાના નાગરિકો દ્વારા આપવામાં આવ્યું દાન, અન્ય લોકોને પણ ધૈર્યરાજ(Dhairyraj)ને મદદરૂપ થવા મંત્રી જાડેજાની અપીલ
અહેવાલઃ જગત રાવલ જામનગર, 30 માર્ચઃ હાપા ખાતે વિવિધ કાર્યકર્તાઓ દ્વારા બાળક ધૈર્યરાજસિંહ(Dhairyraj) રાઠોડની સારવાર અર્થે વિસ્તારના લોકો પાસેથી ફાળો એકત્રિત કરવામાં આવ્યો હતો, જે રકમ કુલ રૂ.૧ લાખ ૧૦૦૦ … Read More