શાળાઓ-કોલેજો શરૂ થતાં ઓનલાઇન એજ્યુકેશન બંધ નહિ કરાય હાજરી એકદમ મરજીયાત છે: શિક્ષણ મંત્રીશ્રી

રાજ્યમાં ર૩ નવેમ્બરથી માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શાળા-કોલેજોમાં ફરી શૈક્ષણિક કાર્ય શરૂ કરવા અંગેની સજ્જતા-વ્યવસ્થાઓની સર્વગ્રાહી સમીક્ષા કરતા શિક્ષણ મંત્રીશ્રી ગાંધીનગરના કમાન્ડ-કંટ્રોલ સેન્ટરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા તમામ DEO-યુનિવર્સિટી વાઇસ ચાન્સેલરશ્રીઓ-શાળા સંચાલકો સાથે … Read More

ગુજરાત બિઝનેસમાં હજુય નીચે પટકાશે: ડો.મનીષ એમ. દોશી

અમદાવાદ, ૨૬ સપ્ટેમ્બર: એક સમયે ઔદ્યોગિક વિકાસમાં અગ્રેસર રહેતું ગુજરાત રાજ્ય રાજ્ય સરકારની અણઆવડત અને અમુક ચોક્કસ ઉદ્યોગોને મદદરૂપ બનવાની નીતિઓને કારણે છેલ્લા ક્રમે ધકેલાઈ રહ્યું હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત … Read More

રાજ્યમાં છેલ્લા ચાર વર્ષથી વિદ્યાસહાયક શિક્ષણ સહાયકોની ભરતી કરવામાં આવી નથી:ડૉ.મનીષ દોશી

અમદાવાદ,૧૨ સપ્ટેમ્બર રાજ્ય સરકારની વિધાનસભામાં સ્વીકાર્યા પ્રમાણે સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં ૩૦,૦૦૦ કરતા વધુ શિક્ષકોની જગ્યા ખાલી. રાજ્ય સરકારે ૩/૧૨/૨૦૧૯ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ૫૧૦૬ શિક્ષણ સહાયકોની ભરતીની ૧૫/૦૧/૨૦૨૦ ની જાહેરાત … Read More

આર.ટી.ઇ. પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની મુદ્દત નહીં લંબાવાય : શિક્ષણ મંત્રી

શિક્ષણ કાર્ય પર અસર પડવાની શક્યતાનાં કારણોસર વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય આર.ટી.ઇ. પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની મુદ્દત નહીં લંબાવાય: શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા RTE પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડપ તા.૧૧/૦૯/૨૦૨૦ના … Read More


ઉચ્ચત્તર પગાર ધોરણ અંગેના તા. રપ જૂન-ર૦૧૯ના પત્રનો અમલ સ્થગિત-મોકૂફ રાખવામાં આવશે:મુખ્યમંત્રીશ્રી

રાજ્યના શિક્ષક સમુદાયના વ્યાપક હિતમાં મુખ્યમંત્રીશ્રીનો સંવેદનાપૂર્ણ નિર્ણયઉચ્ચત્તર પગાર ધોરણ અંગેના તા. રપ જૂન-ર૦૧૯ના પત્રનો અમલ સ્થગિત-મોકૂફ રાખવામાં આવશે શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જાહેરાત……૬પ હજાર જેટલા શિક્ષકોને થશે લાભ….રાજ્ય … Read More