Forest Festival-2021: જામજોધપુર ખાતે પ્રવાસનમંત્રી ના અધ્યક્ષ સ્થાને 72માં જિલ્લા કક્ષાના વન મહોત્સવ-2021ની ઉજવણી કરાઇ

Forest Festival-2021: કોરોનાકાળમાં વૃક્ષોની મહત્તા સૌને સમજાઇ છે, વધુ વૃક્ષો વાવી ગ્રીન ગુજરાતના સંકલ્પને ચરિતાર્થ કરવા અપીલ કરતા મંત્રી જવાહરભાઇ ચાવડા મહાનુભાવોએ વિવિધ રોપાઓનું વાવેતર કરી, વૃક્ષરથને પ્રસ્થાન કરાવ્યું અહેવાલ: … Read More

જામનગરના જામજોધપુર ની નાહવા પડેલા મિત્રો પૈકી એક તરુણ નું ડૂબી જતાં કરુણ મૃત્યુ

અહેવાલ: જગત રાવલ, જામનગર ૦૭ સપ્ટેમ્બર,જામનગર જિલ્લાના જામજોધપુરમાં વેલનાથ મંદિર ની બાજુમાં આવેલી નદી માં ગઈકાલે રવિવારે ત્રણ ચાર મિત્રો નાહવા માટે ગયા હતા, દરમિયાન ૧૭ વર્ષના એક તરૂણ નું … Read More