મેડીકલ સ્ટોરના સંચાલક ના આત્મહત્યાના પ્રકરણમાં મૃતકે લખેલી બે પાનાની સુસાઇડ નોટ કબજે

બે જમીનના ધંધાર્થી ઓ ના ત્રાસના કારણે આત્મહત્યાનું પગલું ભર્યું છે કે કેમ? તે દિશામાં તપાસનો ધમધમાટ અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૦ ઓક્ટોબર: જામનગરમાં રણજીત રોડ પર મેડિકલ સ્ટોર … Read More