મુખ્યમંત્રીશ્રી આજે સવારે શ્રીમતી અંજલિ બહેન રૂપાણી સાથે ભદ્રકાળી મંદિરે પહોંચ્યા હતા.

અમદાવાદ, ૧૬ નવેમ્બર: મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ વિક્રમ સંવત 2077ના નૂતનવર્ષ દિવસે અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં ભક્તિભાવ પૂર્વક પૂજન અર્ચન કર્યા હતા. શ્રીમતી અંજલિ બહેન રૂપાણી સાથે આજે સવારે મુખ્યમંત્રીશ્રી ભદ્રકાળી મંદિર … Read More