ગુજરાતમાંથી સ્પેશ્યલ શ્રમિક ટ્રેન મારફતે ૩.૯૦ લાખ પરપ્રાંતિય શ્રમિકો વતન જવા રવાના

ગાંધીનગર, ૧૩,મે ૨૦૨૦.પરપ્રાંતિય શ્રમિકો-કામદારોને વતન રાજ્ય મોકલવા દેશમાંથી દોડેલી શ્રમિક સ્પેશ્યલકુલ ૬૪૦ ટ્રેનોમાંથી ૪૧ ટકા ટ્રેનો- ૨૬૨ ટ્રેનો એકલા ગુજરાતમાંથી રવાના થઇ……ઉત્તરપ્રદેશ-ઓરિસ્સા-બિહાર-મધ્યપ્રદેશ-છત્તીસગઢ-ઝારખંડ સહિત વિવિધ રાજ્યોમાંબુધવારે રાત સુધીમાં ગુજરાતની વિશેષ ટ્રેન … Read More

પશ્ચિમ રેલ્વે અને આઈઆરસીટીસી ના મિશન ફૂડ ડિસ્ટ્રિબ્યુશન હેઠળ
છેલ્લા 45 દિવસમાં 5.27 લાખ જરૂરિયાતમંદોને લાભ મળ્યો

મુંબઈ, ૧૩ મે ૨૦૨૦ જીવલેણ કોરોનોવાયરસ રોગચાળાને લીધે દેશવ્યાપી લોકડાઉન હોવા છતાં, નોંધપાત્ર કામગીરી કરવા માટે વાણિજય અને આરપીએફ કર્મચારીઓ સાથે વેસ્ટર્ન રેલ્વે અને ભારતીય રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન … Read More

ગુજરાતે પરપ્રાંતીય શ્રમિકો માટે દેશમાં સૌથી વધુ 264 ટ્રેનો દોડાવીને 3.17 લાખ મજૂરો-શ્રમિકોને તેમના વતન પહોંચાડવામાં મદદ કરી

ભારતીય રેલવેએ સમગ્ર દેશમાં 12 મે 2020 (9.30 કલાક) સુધીમાં 542 “શ્રમિક વિશેષ ટ્રેન”નું પરિચાલન કર્યું – 6.48 લાખ મુસાફરોનું પરિવહન કરવામાં આવ્યું ટ્રેન, એસ.ટી. અને ખાનગી બસોમાં 6 લાખ … Read More

લોક ડાઉન હોવા છતાં પશ્ચિમ રેલવે દ્વારા પાર્સલ વિશેષ ટ્રેનો માંથી 30 હજાર ટન આવશ્યક સામગ્રીનું પરિવહન

રાષ્ટ્ર પ્રત્યે પોતાની વફાદારી અને પ્રતિબદ્ધતાની સાથે, રેલવે દ્વારા એ નિશ્ચિત કરવા માટે મોટા પાયા પર પ્રયતન કરવામાં આવી રહ્યા છે કે રાષ્ટ્રવ્યાપી લોકડાઉંન ના આ કઠિન સમય દરમ્યાન, અતિ … Read More

पश्चिम रेलवे और IRCTC के संयुक्त मिशन फूड़ डिस्ट्रिब्यूशन में पिछले 43 दिनो में 5.14 लाख भोजन पैकेटों का वितरण

पश्चिम रेलवे और आईआरसीटीसी के संयुक्त सेवा अभियान “मिशन फूड डिस्ट्रीब्यूशन” के तहत 10 मई,2020 तक पिछले 43 दिनों में 5.14 लाख फूड पैकेट वितरित किए गए हैं। इस मिशन … Read More

માત્ર કન્ફર્મ ઇ-ટિકીટ ધરાવનારા યાત્રીકોને જ સ્ટેશનમાં પ્રવેશ અપાશે

ગાંધીનગર, ૧૧મે ૨૦૨૦ આવતીકાલ – મંગળવારે અમદાવાદથી દિલ્હીની ટ્રેન શરૂ થશે▪માત્ર કન્ફર્મ ઇ-ટિકીટ ધરાવતા યાત્રિકોને જ સ્ટેશનમાં પ્રવેશ▪યાત્રીકો અને તેમને મૂકવા આવનારા વાહન ચાલકોની અવર-જવર કન્ફર્મ ઇ-ટિકીટ પર કરવા દેવાશે … Read More

પશ્ચિમ રેલ્વે દ્વારા પ્રવાસી શ્રમિકો ને ટ્રેક પર ન ચાલવા અપીલ

અમદાવાદ, ૧૦ મે ૨૦૨૦ પશ્ચિમ રેલ્વેએ પ્રવાસી શ્રમિકો ને પોતાની સલામતીને ધ્યાનમાં રાખીને રેલ્વે ટ્રેક પર ન ચાલવા અપીલ કરી છે. પશ્ચિમ રેલ્વે દ્વારા જારી કરવામાં આવેલી અડવાઈજરી માં જણાવાયું … Read More

पश्चिम रेलवे द्वारा प्रवासी श्रमिकों से पटरी पर नहीं चलने की अपील

मुम्बई, 10 मई 2020पश्चिम रेलवे ने प्रवासी श्रमिकों से उनकी खुद की सुरक्षा के मद्देनजर रेल की पटरी पर नहीं चलने की अपील की है। पश्चिम रेलवे द्वारा जारी एडवाइजरी … Read More

सामाजिक जागरूकता और प्रोत्साहन के नये पहलुओं के साथ पश्चिम रेलवे का मिशन डिस्ट्रिब्यूशन हुआ और अधिक सार्थक

मुम्बई, 08 मई 2020 पश्चिम रेलवे के 6 मंडलों में 41 दिनों से चल रहा सेवा अभियान “मिशन फूड़ डिस्ट्रिब्यूशन”, अब सामाजिक जागरूकता और प्रोत्साहन के नये पहलुओं के साथ … Read More

લોકડાઉન દરમિયાન પશ્ચિમ રેલવેએ ગ્રાહકો ને સ્માઇલ સાથે આપી સેવા 3258 રેક્સ ના લોડીંગ દ્વારા 6.14 મિલિયન ટન જરૂરી વસ્તુઓ સાથે

દેશ માં  22 માર્ચ, 2020 થી સંપૂર્ણ લોકડાઉન હોવા છતાં, પશ્ચિમ રેલ્વેએ7 મે, 2020 સુધી 3258 રેક લોડ કરીને પ્રશંસનીય કામગીરી કરી છે, જેમાંપીઓએલ-361, ખાતર -402, મીઠું -186, ફૂડગ્રેન -13, … Read More