Mumbai Atal Setu Bridge: મુંબઈના અટલ સેતુ બ્રિજમાં પડેલી તિરાડને લઈને હવે ભાજપ અને કોંગ્રેસ સામસામે
Mumbai Atal Setu Bridge: અટલ સેતુ પર કોઈ તિરાડ નથી: ફડણવીસ

મુંબઈ, ૨૨ જૂન: Mumbai Atal Setu Bridge: મુંબઈના અટલ સેતુ બ્રિજમાં પડેલી તિરાડને લઈને હવે ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી ગયા છે. કોંગ્રેસના દાવા બાદ હવે ભાજપે આના પર પલટવાર કર્યો છે.
नरेंद्र मोदी ने 6 महीने पहले अटल सेतु का उद्घाटन किया था.
— Congress (@INCIndia) June 21, 2024
खूब प्रचार हुआ, खूब फोटो क्लिक हुई.
अब खबर है कि ₹18 हजार करोड़ में बने अटल सेतु में दरार आ गई.
यह साफ तौर से भ्रष्टाचार का मामला है. pic.twitter.com/elE6F6HEK8
મહારાષ્ટ્રના ડેપ્યુટી CM દેવેન્દ્ર ફડણવીસે X પર લખ્યું કે અટલ સેતુમાં કોઈ તિરાડ નથી અને ન તો અટલ સેતુને કોઈ ખતરો છે. આ તસવીર એપ્રોચ રોડની છે. એક વાત સ્પષ્ટ છે કે કોંગ્રેસ પાર્ટીએ જુઠ્ઠાણાનો સહારો લઈને ‘તિરાડ’નો એક લાંબો પ્લાન બનાવ્યો છે.
अटलसेतु पर तो कोई दरार नहीं,
— Devendra Fadnavis (@Dev_Fadnavis) June 21, 2024
ना ही अटलसेतु को कोई खतरा है.
ये तस्वीर एप्रोच रोड की हैं.
लेकिन एक बात साफ है कि कांग्रेस पार्टी ने झूठ के सहारे ‘दरार’ का एक लम्बा प्लान बना लिया हैं.
चुनाव में संविधान बदलने की बाते, चुनाव के बाद फोन से ईवीएम अनलॉक और अब ऐसी झूठी बातें…
देश की… https://t.co/me8ybcPQUD
આ પણ વાંચો:- Ahmedabad Crime Branch seized liquid drugs: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 3.50 કરોડનું લિકિવડ ડ્રગ્સ પકડી પાડયું
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો