Manmohan Singh Retired: દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની સાંસદીય કારકીર્દીનો અંત, કરી નિવૃતીની જાહેરાત

Manmohan Singh Retired: મનમોહન સિંહ સહિત 54 જેટલા સભ્યો રાજ્યસભામાંથી નિવૃત થયાં નવી દિલ્હી, 03 એપ્રિલઃ Manmohan Singh Retired: દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની 33 વર્ષની લાંબી સંસદીય કારકીર્દીનો અંત … Read More

Nyay Sankalp Padyatra: આજે રાહુલ ગાંધીએ 63 દિવસીય ‘ભારત જોડો ન્યાય યાત્રા’નું સમાપન કર્યું, કહ્યું- ગરીબ અને યુવાનો સાથે થઇ રહ્યો છે અન્યાય

Nyay Sankalp Padyatra: આ યાત્રામાં પ્રિયંકા ગાંધી વાડ્રા, સ્વરા ભાસ્કર અને મહાત્મા ગાંધીના પૌત્ર તુષાર ગાંધી સહિત કોંગ્રેસના ઘણાં સમર્થકોએ જોડાયા હતા નવી દિલ્હી, 17 માર્ચઃ Nyay Sankalp Padyatra: કોંગ્રેસ નેતા … Read More

Congress targeted AAP: કોંગ્રેસ પાર્ટીએ પ્રેસ કોન્ફોર્ન્સ યોજી, આમ આદમી પાર્ટીની રાજનીતિ પર નિશાન સાંધ્યુ

Congress targeted AAP: કોંગ્રેસ પક્ષના તત્કાલીન મુખ્યમંત્રી શીલા દીક્ષિતના સમયે દિલ્હી સરકારનું જાહેરાત માટેનું બજેટ માત્ર 11 કરોડ હતું પરંતુ આપ પાર્ટી માત્ર જાહેરાતો પાછળ કરોડો રૂપિયા ખર્ચી રહી છે … Read More

Porbandar bandh: મોંઘવારી, બેરોજગારી ભ્રષ્ટાચાર વિરોધમાં આ તારીખે પોરબંદર બંધનું એલાન

Porbandar bandh: ગુજરાત પ્રદેશના કોગ્રેસી નેતા અર્જુન મોઢવાડિયાએ ટ્વિટ કરીને જાણકારી આપી પોરબંદર, 08 સપ્ટેમ્બરઃ Porbandar bandh: કોંગ્રેસ કાર્યકરો અલગ અલગ રીતે મોંઘવારી, બેરોજગારી ભ્રષ્ટાચારનો વિરોધ કરી રહ્યાં છે. તેવામાં … Read More

Bharat Jodo Yatra: રાહુલ ગાંધી દેશના દક્ષિણી છેડા પર આવેલા કન્યાકુમારીથી 150 દિવસનું નવું મિશન ‘ભારત જોડો યાત્રા’ શરૂ કરી- વાંચો વિગત

Bharat Jodo Yatra: રાહુલ ગાંધીએ કહ્યું કે મે મારા પિતાને નફરત અને ભાગલાના રાજકારણમાં ગુમાવ્યા છે. હું મારા વ્હાલા દેશને પણ  તેમાં ગુમાવવા નથી માંગતો. નવી દિલ્હી, 07 સપ્ટેમ્બરઃBharat Jodo … Read More

Ghulam nabi azad resign: દિગ્ગજ કોંગ્રેસી નેતા ગુલામ નબી આઝાદે જમ્મુ કાશ્મીર કોંગ્રેસની પ્રચાર સમિતિના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપ્યુ

Ghulam nabi azad resign: જમ્મુ કાશ્મીરમાં પાર્ટીના રાજકીય મુદ્દાઓની સમિતિની સદસ્યતામાંથી પણ ત્યાગપત્ર આપી દીધો છે નવી દિલ્હી, 17 ઓગષ્ટઃ Ghulam nabi azad resign: દિગ્ગજ કોંગ્રેસી નેતા ગુલામ નબી આઝાદે … Read More

Sunil Jakhar leaves the congress party: કોંગ્રેસને આંચકો; સુનીલ જાખરે પાર્ટી છોડી કહ્યું- શુભકામનાઓ અને ગુડ બાય

Sunil Jakhar leaves the congress party: કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુનીલ જાખરે પાર્ટીમાંથી અલગ થવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે આજે કોંગ્રેસ પાર્ટી ખાટલા પર દેખાઈ રહી છે ઉદયપુર, 14 … Read More

Congress party: કોંગ્રેસ ખરેખર ચૂંટણી લડે છે ખરી ?

હમણાં ગુજરાત કોંગ્રેસ(Congress party)ના પ્રભારી રઘુ શર્માએ ગુજરાતની મુલાકાત દરમ્યાન અતિઉત્સાહમાં કહ્યું કે શંકર સિંહ વાઘેલા, નરેશ પટેલ કે અલ્પેશ કથીરિયા કોંગ્રેસમાં આવે તો તેમનું સ્વાગત છે પરંતુ ધરાતલ પર … Read More

केरल विधानसभा चुनाव (Kerala Assembly Elections) 2021 “भगवान के अपने देश में कौन तैरेगा और कौन डूबेगा..?

Kerala Assembly Elections: मुख्यमंत्री पी. विजयन के नेतृत्व और उनकी सरकार की छवि को मतदाताओं में चमकाकर पेश किया जा रहा है, संगठन की दृष्टि से देखा जाए तो पिछले … Read More