૪૫૦ વ્યક્તિઓમાંથી એક પણ વ્યક્તિને વેક્સિન ટ્રાયલની આડઅસર થવાનો કેસ નોંધાયો નથી: નિતિનભાઇ પટેલ
અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલની કોરોના કામગીરીનો ચિતાર રજૂ કરતા નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઇ પટેલ સોલા સિવિલ હોસ્પિટલમાં 450 સ્વસ્થ વ્યક્તિઓએ કોરોના વેક્સિન ટ્રાયલનો પ્રથમ ડોઝ મેળવ્યો એક પણ આડઅસરનો કેસ … Read More
