Category: રાજનીતિ
કોંગ્રેસે APMC એકટ નાબૂદીની વાત કહી હતી તે કોંગ્રેસ ફેરવી તોળી હવે ખેડૂત આંદોલનમાં કૂદી પડી છે: મુખ્યમંત્રીશ્રી
૨૦૧૯ના ચૂંટણી ઢંઢેરામાં જે કોંગ્રેસે APMC એકટ નાબૂદીની વાત કહી હતી તે કોંગ્રેસ ફેરવી તોળી હવે ખેડૂત આંદોલનમાં કૂદી પડી છે તે જ બતાવે છે કે ખેડૂતોના હિતની વાત નહિ … Read More
જામનગર શહેરમાં વિકાસ કાર્યોનો શુભારંભ કરતા રાજ્યમંત્રી ધર્મેન્દ્વસિંહ જાડેજા
જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં. ૩, ૪ અને ૧૦માં અંદાજીત રૂ. ૯૮.૭૯ લાખનાં ખર્ચે બનનારા રસ્તાના કામોનું ખાતમુહર્ત કરી લોકોની સુખાકારીમાં વધારો કરતાં રાજ્યમંત્રી ધર્મેન્દ્વસિંહ જાડેજા અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, … Read More
મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીએ 7 ડિસેમ્બર સશસ્ત્ર સેના ધ્વજ દિવસ અવસરે ફાળો અર્પણ કરી વીર સેનાનીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
અહેવાલ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ ગાંધીનગર, ૦૭ ડિસેમ્બર: મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીએ 7 ડિસેમ્બર સશસ્ત્ર સેના ધ્વજ દિવસ અવસરે ફાળો અર્પણ કરી દેશ ની સરહદો સાચવતા અને માતૃભૂમિ ની રક્ષા … Read More
૬ઠ્ઠી ડીસેમ્બર ૨૦૨૦- હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ સ્થાપના દિનની ઉજવણી
હોમગાર્ડ વિભાગ અને ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ મિશન તથા ગુજરાત લાઇવલીહુડ મિશન વચ્ચે એમ.ઓ.યુ. થયા: રાજ્યના હોમગાર્ડઝ, ગ્રામ રક્ષક દળ, સાગર રક્ષક દળ અને સિવિલ ડિફેન્સના ૯૩ હજાર જવાનો તથા તેઓના … Read More
પ્રજાની સુવિધા, સુખાકારી અને સર્વાંગી વિકાસ માટે અમારી સરકાર મક્કમ રીતે કટિબદ્ધ છે: મુખ્યમંત્રીશ્રી
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ધાનેરા મુકામે રૂ.૨૪૧.૩૪ કરોડના પીવાના પાણીના કામોનું ખાતમુહૂર્ત કરાયું કોરોના સંક્રમણ કાળમાં પણ ગુજરાતની વિકાસયાત્રા અટકી નથી પ૦૦ કરોડના ખર્ચે ડીસા અને લાખણી તાલુકાના ૧૫૬ ગામોને … Read More
જાણો… ગુજરાત સરકારની શું છે ? કોરોના વેકસીનની વિતરણ વ્યવસ્થા
ગાંધીનગર, ૦૬ ડિસેમ્બર: કોરોના વેકસીન તમને ક્યારે અને કેવી રીતે મળશે જાણો EXCLUSIVE જાણકારી નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ પાસે..
ગુજરાત પાણીના ક્ષેત્રમાં વોટર સરપ્લસ સ્ટેટ બન્યું છે -મુખ્યમંત્રીશ્રી
ઊર્જા ક્ષેત્રની જેમ ગુજરાત પાણીના ક્ષેત્રમાં વોટર સરપ્લસ સ્ટેટ બન્યું છે:મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી વડોદરા જિલ્લાને પીવાના પાણીના રૂ. ૪૧૭ કરોડ અને પ્રવાસનનારૂ.૪૬ કરોડના વિકાસ કામોની ડભોઇ ખાતેથી ભેટ ધરતા મુખ્યમંત્રીશ્રી … Read More
સરકારી અને ખાનગી આરોગ્ય સંસ્થાના તમામ કોરોના વોરિયર્સને અગ્રીમતાના ધોરણે રસી અપાશે : નીતિનભાઇ પટેલ
ગુજરાતમાં કોરોના વેક્સિનેશન માટે વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ સરકારી અને ખાનગી આરોગ્ય સંસ્થાના તમામ કોરોના વોરિયર્સનેઅગ્રીમતાના ધોરણે રસી અપાશે : નાયબ મુખ્યમંત્રી શ્રી આજ દિન સુધીમાં ૩.૯૬ લાખ હેલ્થ વર્કરોની માહિતી … Read More
આદિવાસી ક્ષેત્રમાં જળક્રાંતિથી વિકાસની સમૃદ્વિના નવા દ્વાર દ્વાર ખુલશે: મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી
રાજ્યમાં આદિવાસી ક્ષેત્રના વિકાસ માટે રૂા.૩૭૦૦ કરોડના ખર્ચે ૧૦ જેટલી સિંચાઇ યોજનાઓ અમલી બનાવી છે દક્ષિણ ગુજરાતના આદિજાતિ વિસ્તાર ઉમરપાડા ખાતે મુખ્યમંત્રીશ્રીના હસ્તે રૂા.૭૧૧ કરોડના ખર્ચે તૈયાર થનારી તાપી-કરજણ લીંક … Read More
