BIG BREAKING: કોરોનાના ટેસ્ટની કિમત માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત

અહેવાલ: દિલીપ ગજજર, ગાંધીનગર ગાંધીનગર, ૦૧ ડિસેમ્બર: નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજયમાં પ્રવર્તી રહેલ કોરોના ની સાંપ્રત પરિસ્થિતિ ને ધ્યાને લઇને અને નાગરિકો ના હિતને ધ્યાને … Read More

ગુજરાતના શહેરોના રાજ્ય સરકારે સર્વાંગી વિકાસ માટે પાયાની અને માળખાગત સુવિધાઓ ઉભી કરી છે : મુખ્યમંત્રીશ્રી

ગુજરાતના શહેરો વિશ્વના આધુનિક શહેરોની સમકક્ષ બને તે માટે રાજ્ય સરકારે શહેરોના સર્વાંગી વિકાસ માટે પાયાની અને માળખાગત સુવિધાઓ ઉભી કરી છે : મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી જયાં માનવી ત્યાં … Read More

જ્યારે કોવિડના સેકન્ડ વેવના ગ્રાફ વધી રહ્યો છે ત્યારે વડોદરાના નાગરિકો કોવિડ ગાઈડ લાઈન પાળી ને સહયોગ આપે: ડૉ. વિનોદ રાવ

કોવિડના સેકન્ડ વેવના ગ્રાફનો કર્વ વધી રહ્યો છે પણ વડોદરામાં જરૂરી આગોતરી સુસજ્જતા રાખી છે: સહુ સાવચેત અને તકેદાર રહીને કોવિડ ગાઈડ લાઈન પાળીને સહયોગ આપે: ખાસ ફરજ પરના અધિકારી … Read More

કોવિડ ગાઈડ લાઈનના સંપૂર્ણ પાલનની લેખિત બાંહેધરીના આધારે આજથી બજારો અને માર્કેટસ ખોલવાની મંજુરી: ડો.વિનોદ રાવ

કોવિડ ગાઈડ લાઈનના સંપૂર્ણ પાલનની લેખિત બાંહેધરીના આધારે આજથી બજારો અને માર્કેટસ ખોલવાની મંજુરી: ઉલ્લંઘન થશે તો ફરીથી બંધ કરાવવામાં આવશે: ખાસ ફરજ પરના અધિકારી ડો.વિનોદ રાવ વડોદરા, ૩૦ નવેમ્બર: … Read More

વડોદરા જિલ્લા કલેકટરશ્રીએ ભાયલી- સેવાસી અને અંકોડિયા ગામોની મુલાકાત લીધી

જિલ્લા કલેકટરશ્રીએ ભાયલી- સેવાસી અને અંકોડિયા ગામોની મુલાકાત લીધી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધન્વંતરિ રથ અને સર્વે ટીમો દ્વારા કોવિડ વિષયક થઈ રહેલી સઘન કામગીરીનું નિરીક્ષણ કર્યું: લોક અભિપ્રાયો મેળવ્યા … Read More

રાજ્ય સરકારનો તાના-રીરી એવોર્ડ-ર૦ર૦ સુશ્રી અનુરાધા પોંડવાલ વર્ષાબહેન ત્રિવેદીને એનાયત

સંગીત સામ્રાજ્ઞી બેલડી તાના-રીરી ની સ્મૃતિમાં અપાતો રાજ્ય સરકારનો તાના-રીરી એવોર્ડ-ર૦ર૦ સુશ્રી અનુરાધા પોંડવાલ વર્ષાબહેન ત્રિવેદીને સંયુકતપણે એનાયત કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી વડનગરમાં તાના-રીરી મહોત્સવ વિધિવત પ્રારંભ પૂર્વે મુખ્યમંત્રીશ્રીએ … Read More

જાણો કોરોનાની વેકસીનને લઈને મુખ્યમંત્રી શું કર્યું ખુલાશો..

ગાંધીનગર, ૨૬ નવેમ્બર: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ તાજેતરમાં રાજ્યોના મુખ્યમંત્રી શ્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને કોરોના વેકસીનના વિતરણ અંગે સલાહ સુચનો અને પરામર્શ કર્યા હતા તેની પણ વિગતો મુખ્યમંત્રીશ્રીએ આપી … Read More

નિતિનભાઇ પટેલે કઠવાડા સ્થિત ૧૦૮ એમ્બ્યુલન્સ સેન્ટરની મુલાકાત લીધી

કોરોનાગ્રસ્ત દર્દીઓને સરળ અને સત્વરે સારવાર મળી રહે તે માટે ૧૦૮ના સેન્ટરને કંટ્રોલ સેન્ટરમાં રૂપાંતરિત કરવામાં આવ્યુ છે : નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઇ પટેલ ‍કોરોનાની પ્રવર્તમાન સ્થિતી ધ્યાને લઇ નાયબ … Read More

રાજ્યમાં કોરોના સંક્રમણ રોકવા સરકાર કટિબદ્ધ છે સરકાર સજાગ છે.પરિસ્થિતી કાબુમાં છે: મુખ્યમંત્રીશ્રી

સંક્રમણ ઓછું થાય તેમજ સંક્રમિતોને ત્વરિત સઘન સારવાર મળે જલ્દી સાજા થાય તેવી સંપૂર્ણ વ્યવસ્થાઓ ઊભી કરેલી છે સૌ નાગરિકો એસ.ઓ.પી.નું પાલન કરે-ભીડભાડ ટાળે-માસ્કનો ઉપયોગ કરે-સોશિયલ ડિસ્ટન્સ જાળવીએ રાજ્યમાં લોકડાઉન … Read More