૮૦મી અખિલ ભારતીય પીઠાસીન અધિકારીઓની પરિષદ- કેવડીયાકોલોની ટેન્ટસિટી માં યોજાઈ

અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા નર્મદા, ૨૫ નવેમ્બર: કેવડીયા ખાતે યોજાઈ રહેલ ૮૦મી અખીલ ભારતીય પીઠાસીન અધિકારીઓની પરિષદનુ ઉદ્ઘાટન કરવા આવી પહોંચેલા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિદજીનુ વડોદરા વિમાની મથક ખાતે રાજ્યપાલ … Read More

રાજ્યમાં ક્યાંય પણ લોક ડાઉન કે કરફ્યુ ની બાબત પણ રાજ્ય સરકાર ની કોઈ વિચારણા માં નથી: અધિક મુખ્ય સચિવ

ગાંધીનગર, ૨૪ નવેમ્બર: રાજ્યમાં લોક ડાઉન ફરીથી થવાનું છે તેવા જે સમાચારો અને વાતો સોશીયલ મિડિયા માં ચાલી રહ્યા છે તેનું સ્પષ્ટ ખંડન કરતા રાજ્યના ગૃહ વિભાગ ના અધિક મુખ્ય … Read More

લગ્ન/ સત્કાર સમારોહ જેવી અન્ય ઉજવણીઓ માં વધુમાં વધુ 100 વ્યક્તિઓની મર્યાદા રહેશે

રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિમાં રાજ્ય સરકાર ના મહત્વ પૂર્ણ નિર્ણયો ગાંધીનગર, ૨૩ નવેમ્બર: લગ્ન/ સત્કાર સમારોહ જેવી અન્ય ઉજવણીઓ માં સ્થળ ની ક્ષમતા ના 50 ટકા થી ઓછા પરંતુ … Read More

કેન્દ્રીય ટીમના ત્રણ સભ્યોએ મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી શ્રી સાથે ગાંધીનગરમાં વિસ્તૃત બેઠક યોજી હતી.

ગાંધીનગર, ૨૨ નવેમ્બર: ગુજરાતમા કોરોના સંક્રમણ નિયંત્રણ, સારવાર, માર્ગદર્શન અને ટ્રીટમેન્ટ પ્રોટોકોલના સર્વેલન્સ માટે આવેલી કેન્દ્રીય ટીમના ત્રણ સભ્યોએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાથે ગાંધીનગરમાં … Read More

રાજ્યના નાગરિકોને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની અપીલ

ગાંધીનગર, ૨૨ નવેમ્બર: રાજ્યના નાગરિકોને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની અપીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ શહેરના સૌ નાગરિકોને બે દિવસના વીકએન્ડ કર્ફ્યુમાં આપેલા પૂરતા સહકાર માટે અભિનંદન આપ્યા છે અને આભાર વ્યક્ત … Read More

નિરાધાર ગંગા સ્વરૂપ બહેનોનો આધારસ્તંભ બની પેન્શન સહાય

સુરત જિલ્લામાં દર મહિને રૂા.૧૨૫૦ લેખે ૩૬૩૮૪ વિધવા બહેનોને રૂા.૪.૫૪ કરોડનું પેન્શન મળે છે સુરત જિલ્લામાં ઓકટોબર-૨૦૨૦માં ૩૬૩૮૪ ગંગા સ્વરૂપા બહેનોને એરીયર્સ સાથે રૂા.૮.૫૮ કરોડની સહાય આપવામાં આવી સુરત, ૨૧ … Read More

પીરાણા આગ દુર્ઘટનામાં અનાથ બનેલા બાળકોની વ્હારે આવ્યું જિલ્લા વહીવટી તંત્ર

મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાંથી આર્થિક સહાયનો ચેક અને પાલક માતા-પિતા યોજના અન્વયે માસિક રૂ. ૩ હજારની સહાયનો હુકમ પત્ર જિલ્લા કલેક્ટરશ્રીએ બંન્ને બાળકોને એનાયત કર્યો અહેવાલ: ઉમંગ બારોટ અમદાવાદ, ૨૧ નવેમ્બર: … Read More

બનાસકાંઠા જીલ્લા માં કોરોના સંક્રમણ અટકાવવા પાલનપુર ખાતે કલેકટરની વિવિધ સમિતિઓ સાથે ની બેઠક યોજાઇ

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, ૨૧ નવેમ્બર: કોરોના સંક્રમણ અટકાવવા પાલનપુર ખાતે બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષ સ્થાને વિવિધ સમિતિઓની બેઠક યોજાઇ હતી. કોવિડ-૧૯ની કોઇપણ સ્થિતિને પહોંચી વળવા જિલ્લા વહીવટી … Read More

સ્પીકર કોન્ફરન્સમાં બંધારણના ત્રણ મુખ્ય અંગો વચ્ચે સુમેળ અને સુચારુ સંકલનની બાબતો નો વિચાર વિમર્શ થશે -વિધાનસભા અધ્યક્ષ

સ્પીકર કોન્ફરન્સમાં બંધારણના ત્રણ મુખ્ય અંગો વચ્ચે સુમેળ અને સુચારુ સંકલનની બાબતો નો વિચાર વિમર્શ થશે -વિધાનસભા અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી ૮૦ મી પરિષદ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવી અતિ … Read More

શહેરમા કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવા ૧૩ સર્વેલન્સ ટીમની રચના કરતા જિલ્લા કલેકટરશ્રી

વર્ગ-૧ના ૧૩ સહિત ૪૬ અધિકારીશ્રીઓ શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટરો પર સુપરવાઈઝરી ઓથોરીટી તરીકે કામગીરી કરશે અહેવાલ: દિનેશ મકવાણા, ભાવનગર ભાવનગર, ૨૧ નવેમ્બર: સરકારશ્રીની સુચનાઓ મુજબ ભાવનગર મહાનગરપાલિકાના દરેક અર્બન … Read More