91abf203 0317 4283 8e6e 9b2d0ea673b3

Jamnagar: ભાજપ મહિલા મોરચાના બહેનો અને મહિલા કોર્પોરેટર દ્વારા ઝાંસીની રાણીને પુષ્પહાર અર્પણ કરાયા..!

અહેવાલ- જગત રાવલ

જામનગર, 18 જૂનઃ ‘ખૂબ લડીઓ મર્દાની થી, વો તો ઝાંસીવાલી રાણી થી’ આજે ઝાંસીરાણી ની પુણ્યતિથિ પર જામનગર(Jamnagar)ના સાતરસ્તા સર્કલ પર આવેલી મહારાણી લક્ષ્મીબાઈ ની પ્રતિમા ને પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યા હતા.

તમારા મોબાઇલમાં દેશ દુનિયાના સમાચાર મેળવવા અહીં ક્લિક કરો..

જામનગર(Jamnagar) શહેર ભાજપ મહિલા મોરચા ના પ્રમુખ રીટાબેન જોટનગીયા અને અન્ય હોદ્દેદારો તેમજ પૂર્વ મેયર અમીબેન પરીખ, પ્રતિભાબેન કનખરા, કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ, સરોજબેન વિરાણી, ક્રિષ્નાબેન સોઢા વિગેરે દ્વારા રાણી લક્ષ્મીબાઈ ને પુણ્યતિથિ પર શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો….

CM રૂપાણીએ કાર્ગો પરિવહન માટે મહત્વપૂર્ણ નવલખી બંદર(navlakhi port)ની નવી જેટીના બાંધકામ માટે રૂ.192 કરોડની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી..!