રોડ પર એકપણ વાહન નજરે ના પડતા, ફરી એકવાર લોકડાઉનની યાદો તાજા બની છે.

સી જી રોડ સાવ ખાલી અમદાવાદ, ૨૧ નવેમ્બર: અમદાવાદમાં કરફ્યૂ ગઈકાલ રાત્રે લાગી ચૂક્યો છે. ત્યારે આજે સવારથી આખુ શહેર સૂમસામ ભાસી રહ્યું છે. ગઈકાલે જ્યાં મોટી સંખ્યામાં શહેરીજનો ખરીદી … Read More

અમદાવાદના બોડકદેવ વિસ્તારની કેટલીક સોસાયટીઓ ને મીની કંટેનમેન્ટઝોન જાહેર કરાઈ

દિલ્હી ની પરિસ્થિતિ ખરાબ : ૨૪ કલાક માં વધુ ૭૪૮૬ કોરોના પોઝિટિવ કેસ અમદાવાદ ના બોડક દેવ વિસ્તારની કેટલીક સોસાયટીઓ ને મીની કંટેનમેન્ટઝોન જાહેર કરાઈ લોકોએ ખરીદી માં લાઈનો લગાવી … Read More

ડી-માર્ટ મોલમાં લોકોના કોરોના ટેસ્ટ કરાવાતા ૨ કલાકમાં ૨૫ લોકો પોઝિટિવ નોંધાતા ડી.માર્ટ મોલ બંધ કરાયો.

અમદાવાદના શ્યામલ સ્થિત ડી-માર્ટ મોલમાં કોરોના વિસ્ફોટ: ૨ કલાકમાં ૨૫ કેસ. પોઝિટીવ ડી.માર્ટ મોલ બંધ કરાયો. અમદાવાદ, ૨૦ નવેમ્બર: લોકો શાકભાજી અને કરિયાણું લેવા ઉમટી પડયા. મનપા અધિકારીઓ દોડી આવીને … Read More

રાજકોટથી અમદાવાદની તમામ ST બસ બંધ કરાઈ

અમદાવાદ, ૨૦ નવેમ્બર: અમદાવાદમાં આજથી રાત્રે 9 વાગ્યા બાદ ST બસના પ્રવેશ પર પ્રતિબંધ. શહેરમાંથી રાત્રે ઉપડતી આશરે 350 જેટલી બસો બંધ કરાઈ. અમદાવાદમાં આજથી રાત્રે 9 વાગ્યા બાદ ST … Read More

રવિવારે CA ની પરીક્ષા, કરફ્યુને કારણે વિદ્યાર્થીઓ ની ચિંતા વધી…

અમદાવાદ, ૨૦ નવેમ્બર: અમદાવાદ રવિવારે CA ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ ની ચિંતા વધી… કરફ્યુને કારણે વિદ્યાર્થીઓની પરિક્ષા મોકૂફ અંગે લેવાઈ શકે છે નિર્ણય. 400 સેન્ટર પરથી 4.5 લાખ વિદ્યાર્થીઓ આપી … Read More

બિગ બ્રેકીંગ ન્યૂઝ. : અમદાવાદમાં શુક્રવારે રાત્રિના 9થી સોમવારે સવારે 6 સુધી સંપૂર્ણ કર્ફ્યૂ. સજ્જડ બંધ રાખવા આદેશ.

અમદાવાદ, ૧૯ નવેમ્બર: અમદાવાદમાં શુક્રવારે રાત્રિના 9થી સોમવારે સવારે 6 સુધી સંપૂર્ણ કર્ફ્યૂ. સજ્જડ બંધ રાખવા આદેશ.

કોરોના સંક્રમણ વધતા રાયપુર ખાતેનું ખાણીપીણી બજાર બંધ કરાવ્યું

અમદાવાદ, ૧૯ નવેમ્બર: કોરોના સંક્રમણ વધતા AMC આવ્યું હરકતમાં: રાયપુર ખાતેનું ખાણીપીણી બજાર બંધ કરાવ્યું, લોકોની ભીડ વધુ થતા કરાઈ કાર્યવાહી.

કોરોનાનું સંક્રમણ વધતા શાહીબાગ સ્વામિનારાયણ મંદિર BAPS મંદિરનો નિર્ણય….

અમદાવાદ, ૧૯ નવેમ્બર: કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શાહીબાગ સ્વામિનારાયણ મંદિર અને શહેરના તમામ સંસ્કારધામ તા. 30/11, સોમવાર સુધી દર્શનાર્થે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો….ત્યારબાદ સમય સંજોગોને ધ્યાનમાં રાખી જાહેરાત … Read More

અમદાવાદ ના દરિયાપુર મા મહાદેવ ના ડેલામા શ્ર્વાનઓ નો આંતક

અમદાવાદ, ૦૬ નવેમ્બર: સ્થાનિકો ના વાહનો મા એક સપ્તાહ થી પહોંચાડી રહ્યા છે ભારે નુકશાન અનેક વાહનો મા અંધકાર થતા ની સાથે જ શરુ થઈ જાય છે શ્ર્વાનો ની હરકતો.આ … Read More

अहमदाबाद में जीतो कोविड कोरोंटाइन सेंटर का शुभारंभ

अहमदाबाद, 25 अक्टूबर: वैश्विक महामारी कोरोना के भीषण संकटकाल में जनता की सेवा के उद्देश्य से अहमदाबाद में जीतो कोविड कोरोंटाइन सेंटर का शुभारंभ नगर के हृदय स्थल में स्थित … Read More