અમદાવાદ શહેરમાં લંબાઇ શકે છે દિવસનો કફૅયુ ?
અમદાવાદ, ૨૧ નવેમ્બર: અમદાવાદ શહેરમાં લંબાઇ શકે છે દિવસનો કફૅયુ શ્રી રાજીવ ગુપ્તાએ આપ્યો સંકેત ગુજરાતમાં કોરોનાએ અચાનક જ માથુ ઉચક્યું છે. દિવાળી બાદથી જ કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા … Read More
અમદાવાદ, ૨૧ નવેમ્બર: અમદાવાદ શહેરમાં લંબાઇ શકે છે દિવસનો કફૅયુ શ્રી રાજીવ ગુપ્તાએ આપ્યો સંકેત ગુજરાતમાં કોરોનાએ અચાનક જ માથુ ઉચક્યું છે. દિવાળી બાદથી જ કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા … Read More
સી જી રોડ સાવ ખાલી અમદાવાદ, ૨૧ નવેમ્બર: અમદાવાદમાં કરફ્યૂ ગઈકાલ રાત્રે લાગી ચૂક્યો છે. ત્યારે આજે સવારથી આખુ શહેર સૂમસામ ભાસી રહ્યું છે. ગઈકાલે જ્યાં મોટી સંખ્યામાં શહેરીજનો ખરીદી … Read More
દિલ્હી ની પરિસ્થિતિ ખરાબ : ૨૪ કલાક માં વધુ ૭૪૮૬ કોરોના પોઝિટિવ કેસ અમદાવાદ ના બોડક દેવ વિસ્તારની કેટલીક સોસાયટીઓ ને મીની કંટેનમેન્ટઝોન જાહેર કરાઈ લોકોએ ખરીદી માં લાઈનો લગાવી … Read More
અમદાવાદના શ્યામલ સ્થિત ડી-માર્ટ મોલમાં કોરોના વિસ્ફોટ: ૨ કલાકમાં ૨૫ કેસ. પોઝિટીવ ડી.માર્ટ મોલ બંધ કરાયો. અમદાવાદ, ૨૦ નવેમ્બર: લોકો શાકભાજી અને કરિયાણું લેવા ઉમટી પડયા. મનપા અધિકારીઓ દોડી આવીને … Read More
અમદાવાદ, ૨૦ નવેમ્બર: અમદાવાદમાં આજથી રાત્રે 9 વાગ્યા બાદ ST બસના પ્રવેશ પર પ્રતિબંધ. શહેરમાંથી રાત્રે ઉપડતી આશરે 350 જેટલી બસો બંધ કરાઈ. અમદાવાદમાં આજથી રાત્રે 9 વાગ્યા બાદ ST … Read More
અમદાવાદ, ૨૦ નવેમ્બર: અમદાવાદ રવિવારે CA ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ ની ચિંતા વધી… કરફ્યુને કારણે વિદ્યાર્થીઓની પરિક્ષા મોકૂફ અંગે લેવાઈ શકે છે નિર્ણય. 400 સેન્ટર પરથી 4.5 લાખ વિદ્યાર્થીઓ આપી … Read More
અમદાવાદ, ૧૯ નવેમ્બર: અમદાવાદમાં શુક્રવારે રાત્રિના 9થી સોમવારે સવારે 6 સુધી સંપૂર્ણ કર્ફ્યૂ. સજ્જડ બંધ રાખવા આદેશ.
અમદાવાદ, ૧૯ નવેમ્બર: કોરોના સંક્રમણ વધતા AMC આવ્યું હરકતમાં: રાયપુર ખાતેનું ખાણીપીણી બજાર બંધ કરાવ્યું, લોકોની ભીડ વધુ થતા કરાઈ કાર્યવાહી.
અમદાવાદ, ૧૯ નવેમ્બર: કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શાહીબાગ સ્વામિનારાયણ મંદિર અને શહેરના તમામ સંસ્કારધામ તા. 30/11, સોમવાર સુધી દર્શનાર્થે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો….ત્યારબાદ સમય સંજોગોને ધ્યાનમાં રાખી જાહેરાત … Read More
અમદાવાદ, ૦૬ નવેમ્બર: સ્થાનિકો ના વાહનો મા એક સપ્તાહ થી પહોંચાડી રહ્યા છે ભારે નુકશાન અનેક વાહનો મા અંધકાર થતા ની સાથે જ શરુ થઈ જાય છે શ્ર્વાનો ની હરકતો.આ … Read More