આર.ટી.ઇ. પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની મુદ્દત નહીં લંબાવાય : શિક્ષણ મંત્રી

શિક્ષણ કાર્ય પર અસર પડવાની શક્યતાનાં કારણોસર વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય આર.ટી.ઇ. પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની મુદ્દત નહીં લંબાવાય: શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા RTE પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડપ તા.૧૧/૦૯/૨૦૨૦ના … Read More

જાણો…, રાજ્યના શિક્ષણમંત્રી એ શનિદેવ ને શું પ્રાર્થના કરી…!?

રિપોર્ટ: જગત રાવલ, જામનગર દ્વારકા,૦૨ ઓગસ્ટ: જિલ્લા ની ટુંકી મુલાકાતે આવેલા રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ પ્રસિદ્ધ યાત્રાધામ હાથલા શનિ મંદિર ની મુલાકાત લીધી હતી. ભગવાન શનિદેવ પર અતૂટ … Read More

બેલેટ પેપરની મતગણતરીમાં ગેરરીતિ થઈ છે. ગેરરીતી થઇ જેથી ચૂંટણી રદ્દ કરવા આદેશ કર્યો છે. ચૂંટણી અધિકારીએ પણ બેદરકારી કરી છે.

વીડિયો કોન્ફરન્સથી ચુકાદા બાદ કોર્ટના અવલોકનથી ચુકાદો આવ્યો છે. બેલેટ પેપરની મતગણતરીમાં ગેરરીતિ થઈ છે. ગેરરીતી થઇ જેથી ચૂંટણી રદ્દ કરવા આદેશ કર્યો છે. ચૂંટણી અધિકારીએ પણ બેદરકારી કરી છે. … Read More