Shanivar no rashifal: જાણો કઈ રાશિ પર શનિદેવની કૃપા વરસશે આજે, વાંચો તમારું રાશિફળ

Shanivar no rashifal: મકર રાશિના લોકોના અંગત સંબંધોમાં ઉગ્રતા વધશે. ધ્યાનમાં રાખો કે આ ભવિષ્યમાં તમારી સફળતામાં મદદરૂપ થશે. વૃષભ રાશિના નોકરીયાત લોકોને આજે ટ્રાન્સફર લેટર મળવાની સંભાવના છે. મેષ- … Read More

Rashifal: ચાલો જાણીએ કે શનિના સંક્રમણથી કઈ રાશિઓને વિશેષ લાભ મળશે

Rashifal: 30 વર્ષ પછી આ રાશિના લોકોને મળશે મોટી રાહત, શનિની કૃપાથી તેઓ બનશે કરોડપતિ. ધર્મ ડેસ્ક, 05 જાન્યુઆરી: Rashifal: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, દર મહિને, દર વર્ષે બધા ગ્રહો … Read More

Pitru Paksha ekadashi: આજે પિતૃ પક્ષ શનિવાર અને એકાદશી, શનિદેવ અને પિતૃઓ માટે શુભ કામ કરવાનો શુભ યોગ

Pitru Paksha ekadashi: શનિવારે આ એકાદશી હોવાથી આ દિવસે વિષ્ણુજી સાથે જ શનિદેવ માટે પણ ખાસ પૂજા કરવી જોઈએ. શનિદેવને ન્યાયાધીશ માનવામાં આવે છે. જ્યોતિષ પ્રમાણે આ ગ્રહો આપણને આપણાં … Read More

આજે શનિ જયંતિ(Shani jayanti): જાણો શનિદેવ ની પૌરાણિક કથા અને તેલ ચડાવવાનું રહસ્ય..!

ધર્મ ડેસ્ક, 10 જૂનઃShani jayanti: શનિદેવ દક્ષપ્રજાપતિની પુત્રી શન્યાદેવી અને સૂર્યદેવના પુત્ર છે. શનિદેવ નવ ગ્રહોમાંથી સૌથી ભયભીત ગ્રહ છે. તેમનો પ્રભાવ એક રાશિએ અઢી વર્ષ તેમજ સાડાસાતી રૂપી પ્રભાવ … Read More

જાણો, પીપળાની પૂજા થી પ્રસન્ન થઇ જાય છે શનિદેવ(Shanidev), તેની પાછળ છે ખુબજ રસપ્રદ કથા

ધાર્મિક ડેસ્ક, 10 એપ્રિલઃ શનિદેવ(Shanidev)ને ન્યાયના દેવ માનવામાં આવે છે. તેઓ જેઓ સારા કાર્યો કરે છે તેમની પ્રત્યે કૃપા દ્રષ્ટિ બતાવે છે અને જેઓ ખરાબ કાર્યો કરે છે તેમને સજા … Read More

શનિવારના દિવસે કરો શનિદેવની ઉપાસના, બગડેલા કામ બની જશે

ધર્મ ડેસ્ક, 16 જાન્યુઆરીઃ ભગવાન શનિદેવ ખૂબ જ દયાળુ છે. સાચા મનથી યાદ કરવાથી શનિદેવ પોતાના ભક્તોને આશીર્વાદ ચોક્કસ આપે છે. શનિવારે ભગવાન શનિની સાથે ભગવાન હનુમાનનો પણ દિવસ છે. … Read More

જાણો…, રાજ્યના શિક્ષણમંત્રી એ શનિદેવ ને શું પ્રાર્થના કરી…!?

રિપોર્ટ: જગત રાવલ, જામનગર દ્વારકા,૦૨ ઓગસ્ટ: જિલ્લા ની ટુંકી મુલાકાતે આવેલા રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ પ્રસિદ્ધ યાત્રાધામ હાથલા શનિ મંદિર ની મુલાકાત લીધી હતી. ભગવાન શનિદેવ પર અતૂટ … Read More