Certificate of Honor: જગન્નાથપુરીમાં ભારતીય ચર્તુધામ વેદભવનમાં વિદ્વાનો દ્વારા કુમકુમ મંદિરના શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું

Certificate of Honor: સંસ્કૃતિના પ્રચાર માટે સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી સૌ પ્રથમ શ્રી મુક્તજીવન સ્વામીબાપા અને શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી ઈ.સ.૧૯૪૮ માં આફ્રિકા ગયા હતા અને સદ્‌ સંસ્કારોનું સિંચન વિદેશમાં જઈને કરવાનો … Read More