Chaturmas celebrated at Kumkum Mandir: કુમકુમ મંદિર ખાતે ચાતુર્માસ ના પ્રારંભે ઉજવણી કરવામાં આવી

Chaturmas celebrated at Kumkum Mandir: ચાતુર્માસ દરમિયાન કુમકુમ મંદિરના સંતો 25 જેટલા નકોડા ઉપવાસ અને બે મહિના એકટાણાં કરશે અમદાવાદ, 29 જૂનઃ Chaturmas celebrated at Kumkum Mandir: તા. ર૯ જૂન … Read More

Kumkum Mandir Akshaya tritiya: કુમકુમ મંદિર ખાતે અખાત્રીજે ભગવાનને ચંદનના વાઘાનાં શણગાર ધરારવવામાં આવ્યાં

Kumkum Mandir Akshaya tritiya: ભગવાનને ગરમીમાંથી રાહત મળે ઠંડી પ્રાપ્ત થાય માટે ભગવાનને ઝીણાં વસ્ત્રો ધરાવવામાં આવે છે અને ભગવાનની આગળ એરકંડીશન મૂકવામાં આવે છે અમદાવાદ, 22 એપ્રિલઃ Kumkum Mandir … Read More

Certificate of Honor: જગન્નાથપુરીમાં ભારતીય ચર્તુધામ વેદભવનમાં વિદ્વાનો દ્વારા કુમકુમ મંદિરના શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું

Certificate of Honor: સંસ્કૃતિના પ્રચાર માટે સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી સૌ પ્રથમ શ્રી મુક્તજીવન સ્વામીબાપા અને શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી ઈ.સ.૧૯૪૮ માં આફ્રિકા ગયા હતા અને સદ્‌ સંસ્કારોનું સિંચન વિદેશમાં જઈને કરવાનો … Read More

Kumkum mandir holi: કુમકુમ મંદિર ખાતે કૂલદોલોત્સવ ઉજવાયો.

Kumkum mandir holi: શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર દ્વારા તા. ૧૮ માર્ચને શુક્રવારના રોજ ફુલદોલોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. Kumkum mandir holi: આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનને રંગબેરંગી … Read More

Kumkum mandir: કુમકુમ મંદિરના આનંદપ્રિય દાસજીસ્વામી ની દ્વિમાસિક તિથિની ઉજવણી કરવામાં આવી

Kumkum mandir: ધુન ભજન કિર્તન કરીને સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજીને સંતો – હરિભક્તોએ પુષ્પાંજલિ અર્પણ કરી અમદાવાદ, 17 ફેબ્રુઆરી: Kumkum mandir: તારીખ ૧૬ ફેબ્રુઆરી મહા સુદ પૂનમના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર … Read More

Appeal to all through Kumkum Temple: કુમકુમ મંદિર દ્વારા કોરાના વાયરસના સંક્રમણથી સાવધાન રહેવા સૌને અપીલ કરવામાં આવી.

Appeal to all through Kumkum Temple: કોરોના સંક્રમણથી હવે સાધવાની રાખવી જોઈએ – માસ્ક અવશ્ય પહેરવું જોઈએ: સાધુ પ્રેમવત્સલદાસજી – કુમકુમ અમદાવાદ, ૦૫ જાન્યુઆરીઃ Appeal to all through Kumkum Temple: … Read More

Mahant anandpriyadas death: કુમકુમ મંદિરના ૧૦૧ વર્ષીય મહંત આનંદપ્રિયદાસજી સ્વામીનો અંતિમ વિધિ કરવામાં આવ્યો

Mahant anandpriyadas death: પૂજ્ય મહંત સ્વામી મહારાજે અંતિમ વિધિ પ્રસંગે પુષ્પહાર સુખડનાં લાકડાં પ્રતિકરૂપે મોકલ્યાં હતાં અને સંતોને પણ મોકલ્યાં હતાં અમદાવાદ, ૧૯ ડિસેમ્બર: Mahant anandpriyadas death: રવિવાર-માગશર સુદ પૂનમના … Read More

Bapashreeni 177 jayanti: કુમકુમ મંદિર દ્વારા જીવનપ્રાણ બાપાશ્રીની ૧૭૭ મી જયંતી ઉજવાશે- વાંચો વિગત

Bapashreeni 177 jayanti: 4 x 3 ફૂટની શ્રી અબજીબાપા ચરિત્રામૃત સુખસાગર ગ્રંથની વિશાળ પ્રતિકૃતિનું પૂજન અર્ચન કરવામાં આવશે અમદાવાદ, 14 નવેમ્બરઃBapashreeni 177 jayanti: શ્રી સ્વામિનારાયણ ભગવાનના ૨૨૧મા પટ્ટાભિષેક દિન નિમિત્તે … Read More

Samarpan mahotsav: કુમકુમ મંદિર ખાતે સદગુરુ સમર્પણ મહોત્સવ સંપન્ન થયો

Samarpan mahotsav: આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમત્સલદાસજીએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં સદગુરુ શારત્રી આનંદપ્રિયદાસજી સ્વામી એક માત્ર એવા ૧૦૦ વર્ષીય સંત છે કે, જેમણે જીવનપ્રાણ બાપાના દર્શન કર્યા … Read More

Kumkum mandir: કુમકુમ મંદિર ખાતે ગ્રંથ ઉપર સુવર્ણ પુષ્પોથી અભિષેક કરવામાં આવ્યો

Kumkum mandir: કુમકુમ મંદિરના મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ….૪ વર્ષના પરિશ્રમના અંતે ૯૬ વર્ષની ઉંમરે ૧ર૩ર પેજનો વિશાળ ગ્રંથ તૈયાર કર્યો છે. – સાધુ પ્રેમવત્સલદાસજી અમદાવાદ , ૧૩ સપ્ટેમ્બર: Kumkum mandir: … Read More