ડૉ.રાજેશ સોલંકી અને ડૉ. ચિરાગ પટેલ ‘સ્ટાર ઓફ ધી મન્થ’ એવોર્ડથી સન્માનિત

સિવિલ હોસ્પિટલના સ્ટાર ઓફ ઘી મન્થ એવોર્ડ ડૉ. રાજેશ સોલંકી અને ડૉ. ચિરાગ પટેલ ‘સ્ટાર ઓફ ધી મન્થ’ એવોર્ડથી સન્માનિત ૧૬ જુલાઈ,અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના સંક્રમિત દર્દીઓ માટે ડેડિકેટેડ … Read More

સિવિલ હોસ્પિટલના ઓર્થો તબીબો ૧૩ વર્ષીય મુકેશને પીડામાંથી “અનલોક” કર્યા

લોકડાઉન દરમિયાન સિવિલ હોસ્પિટલના ઓર્થો તબીબો દ્વારા ૧૩ વર્ષીય મુકેશને અસહ્ય પીડામાંથી “અનલોક” કરાયો.. કોરોનાકાળની વચ્ચે સિવિલના ઓર્થોપેડિક વિભાગ દ્વારા ૮૦૭ જેટલી નોન કોવિડ સર્જરીની અભૂતપુર્વ સિધ્ધી.. ઓક્સીપીટોસર્વાઇકલ ફ્યુઝન સર્જરી … Read More

અમદાવાદ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટની અધ્યક્ષતામાં કોરોનાગ્રસ્તની સારવાર કરતા તબીબો માટે વેબીનાર યોજાયો

કોરોના સંલગ્ન સારવાર પધ્ધતિ અને આગામી આયોજન વિશે ચર્ચા કરવામાં આવી અમદાવાદ,૧૪ જુલાઈ ૨૦૨૦ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. જે. પી. મોદીની અધ્યક્ષતામાં સમગ્ર ગુજરાતની કોરોના સારવાર સાથે જોડાયેલ હોસ્પિટલના … Read More

GCRI ના તબીબોએ ૬ કલાકની જટીલ સર્જરી બાદ કચ્છના દિલિપસિંહને પીડામુક્ત કર્યા.

કેન્સર હોસ્પિટલમાં સ્ટરનમ ટ્યુમરની જટીલ સર્જરી કરાઈ ૧૨ જેટલી ખાનગી હોસ્પિટલમાં તપાસ બાદ નાઉમેદી હાથે લાગી હતી.. જી.સી.આર.આઇ.ના તબીબોએ ૬ કલાકની જટીલ સર્જરી બાદ કચ્છના દિલિપસિંહને પીડામુક્ત કર્યા. અમદાવાદ,૧૪ જુલાઈ … Read More

૮ કલાકના જટિલ ઓપરેશન દ્વારા નવી જિંદગી બક્ષતા જી. સી. આર. આઈ.ના તબીબો…….

રેરેસ્ટ ઓફ ધી રેર સર્જરી….. ૮ કલાકના જટિલ ઓપરેશન દ્વારા રાજસ્થાનના જયની અન્નનળીનું ટ્યૂમર દૂર કરી નવી જિંદગી બક્ષતા જી. સી. આર. આઈ.ના તબીબો……. વિશ્વભરમાં આજદિન સુધી બાળકની અન્નનળીમાં ટ્યૂમર … Read More

હું જ ઘરે બેસી રહીશ તો કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કોણ કરશે ! ડૉ. પ્રિયંકા શાહ

“મારા ઘરના સભ્યો મને રાજીનામું આપવાનું કહેતા ત્યારે મેં કહ્યું કે જો બધા જ ડૉક્ટર રાજીનામું આપીને ઘરે બેસી જશે તો દર્દીઓની સારવાર કોણ કરશે ? ” આ શબ્દો છે … Read More

સારું છે ને ?… બધુ જ સારું થઈ જશે”…કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે આ શબ્દો હકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે….

HIV પોઝિટીવ દર્દીઓનું કાઉન્સેલિંગ કરતા ઝંખનાબેન શાહે ઉક્ત શબ્દો દ્વારા પ્રોત્સાહિત થઈ માત્ર ૭ દિવસમાં કોરોનાને આપી મ્હાત અમદાવાદ, ૦૮ જુલાઈ ૨૦૨૦ જ્યારે કોરોનાગ્રસ્ત દર્દીને પૂછવામાં આવે કે તમને સારું … Read More

પોતાની પીડા નેવે મૂકી દર્દીઓની પીડા દૂર કરતા સિવિલના જયાબેન અને સુનિલ ભાઈ

ખરા કર્મચારી તો તેને રે કહીએ…. જે પીડ પરાઈ જાણે રે….. પાઈલ્સ થયા હોવા છતાં પણ જયાબેને કોરોનામાં કામગીરીની ફરજને આપી પ્રાથમિક્તા પત્નીને આઠમે માસે ગર્ભ.. સુનિલભાઈનું ઘરે રહેવુ જરૂરી … Read More

દર્દી.. દર્દીના સગાની સારવારથી લઈ અન્ય પ્રકારની ફરિયાદનો નિવારણ લાવવામાં મદદરૂપ બને છે પી. આર. ઓ.

એક કોરોના યોધ્ધા આ પણ…….. પી.પી.ઈ. કીટમાં. સજ્જ મેડિકલ- પેરામેડિકલ સ્ટાફ સિવાય અન્ય કોરોના યોદ્ધાઓ એટલે સિવિલના પી. આર. ઓ કોરોનાની મહામારી સામેની જંગમાં તબીબો, મેડિકલ તેમજ પેરામેડિકલ સ્ટાફ સૌ … Read More

પ્લાઝમા ડોનેટ કરી કોરોનાગ્રસ્ત દર્દીઓની જિંદગી બચાવવા ડૉક્ટર જીજ્ઞેશ સંકલ્પબધ્ધ

સમર્પણ ભાવના…. કોરોનાને મ્હાત આપી સિવિલના ડૉક્ટર ફરજ પર સજ્જ… “જ્યારે હું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે દાખલ થયો ત્યારે મારી હાલત પાણીમાંથી બહાર નીકાળેલી માછલી જેવી હતી હું … Read More