લોકડાઉનમાં ગુજરાતનું ગ્રામ્ય-અર્થતંત્ર પશુપાલનને કારણે ધબકતું રહ્યું: મુખ્યમંત્રી શ્રી

મુખ્યમંત્રી નિવાસનું પ્રાંગણ બન્યું પશુપાલકોના ચિંતન-મનન નું કેંદ્ર ગુજરાતની ઓળખ એવી ગીર અને કાંકરેજ ગાયના સંવર્ધન થકી પશુપાલકો કામધેનુ સમાન ઉંચી ઓલાદની ગાયોની જાળવણી અને મહત્તમ દૂધ ઉત્પાદન કરે તે … Read More

કોંગ્રેસે APMC એકટ નાબૂદીની વાત કહી હતી તે કોંગ્રેસ ફેરવી તોળી હવે ખેડૂત આંદોલનમાં કૂદી પડી છે: મુખ્યમંત્રીશ્રી

૨૦૧૯ના ચૂંટણી ઢંઢેરામાં જે કોંગ્રેસે APMC એકટ નાબૂદીની વાત કહી હતી તે કોંગ્રેસ ફેરવી તોળી હવે ખેડૂત આંદોલનમાં કૂદી પડી છે તે જ બતાવે છે કે ખેડૂતોના હિતની વાત નહિ … Read More

મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીએ 7 ડિસેમ્બર સશસ્ત્ર સેના ધ્વજ દિવસ અવસરે ફાળો અર્પણ કરી વીર સેનાનીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

અહેવાલ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ ગાંધીનગર, ૦૭ ડિસેમ્બર: મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીએ 7 ડિસેમ્બર સશસ્ત્ર સેના ધ્વજ દિવસ અવસરે ફાળો અર્પણ કરી દેશ ની સરહદો સાચવતા અને માતૃભૂમિ ની રક્ષા … Read More

પ્રજાની સુવિધા, સુખાકારી અને સર્વાંગી વિકાસ માટે અમારી સરકાર મક્કમ રીતે કટિબદ્ધ છે: મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ધાનેરા મુકામે રૂ.૨૪૧.૩૪ કરોડના પીવાના પાણીના કામોનું ખાતમુહૂર્ત કરાયું કોરોના સંક્રમણ કાળમાં પણ ગુજરાતની વિકાસયાત્રા અટકી નથી પ૦૦ કરોડના ખર્ચે ડીસા અને લાખણી તાલુકાના ૧૫૬ ગામોને … Read More

મારવાડી યુનિ.નો પદવીદાન સમારંભ, યુનિવર્સિટી એ વિચારમંથન માટેનું શ્રેષ્ઠ માધ્યમ છે: મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં યોજાયો મારવાડી યુનિ.નો પદવીદાન સમારંભ યુનિવર્સિટી એ વિચારમંથન માટેનું શ્રેષ્ઠ માધ્યમ છે. વિજયભાઇ રૂપાણી યુનિવર્સિટી એ વિચારમંથન માટેનું શ્રેષ્ઠ માધ્યમ છે સમાજકલ્યાણની નીતિને વરેલી ભારતીય શિક્ષણ પ્રણાલિ વિશ્વમાં … Read More

ગુજરાત પાણીના ક્ષેત્રમાં વોટર સરપ્લસ સ્ટેટ બન્યું છે -મુખ્યમંત્રીશ્રી

ઊર્જા ક્ષેત્રની જેમ ગુજરાત પાણીના ક્ષેત્રમાં વોટર સરપ્લસ સ્ટેટ બન્યું છે:મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી વડોદરા જિલ્લાને પીવાના પાણીના રૂ. ૪૧૭ કરોડ અને પ્રવાસનનારૂ.૪૬ કરોડના વિકાસ કામોની ડભોઇ ખાતેથી ભેટ ધરતા મુખ્યમંત્રીશ્રી … Read More

આદિવાસી ક્ષેત્રમાં જળક્રાંતિથી વિકાસની સમૃદ્વિના નવા દ્વાર દ્વાર ખુલશે: મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી

રાજ્યમાં આદિવાસી ક્ષેત્રના વિકાસ માટે રૂા.૩૭૦૦ કરોડના ખર્ચે ૧૦ જેટલી સિંચાઇ યોજનાઓ અમલી બનાવી છે દક્ષિણ ગુજરાતના આદિજાતિ વિસ્તાર ઉમરપાડા ખાતે મુખ્યમંત્રીશ્રીના હસ્તે રૂા.૭૧૧ કરોડના ખર્ચે તૈયાર થનારી તાપી-કરજણ લીંક … Read More

૫ ડિસેમ્બરે ડભોઇ ખાતે રૂ.૭૧.૮૬ કરોડના ખર્ચે નિર્માણ થયેલ પાણી પુરવઠા યોજનાનું મુખ્યમંત્રીશ્રી લોકાર્પણ કરશે

વડોદરા જિલ્લાના નાગરિકો માટેની રૂ.૩૪૫.૫૩ કરોડની પાદરા સુધારણા પાણી પુરવઠા યોજના અને વડોદરા બલ્ક પાઇપલાઇન યોજનાનું ખાતમૂહુર્ત કરશે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી આજે ડભોઇ ખાતે રૂ.૭૧.૮૬ કરોડના ખર્ચે નિર્માણ થયેલ ડભોઇ … Read More

સમગ્ર રાજ્યમાં કોરોના સમય દરમ્યાન રૂ. ૧૭ હજાર કરોડના વિવિધ લોકાર્પણ-ખાતમૂર્હતના વિકાસ કામો થયા છે: મુખ્યમંત્રીશ્રી

એકલા અમદાવાદ મહાનગરમાં રૂ. ૨૮૫૭ કરોડના કામો કોરોના કાળ દરમ્યાન જનતા જનાર્દનને ચરણે ધર્યા છે:-શ્રી વિજયભાઇ રૂપાણી ન ઝૂકના હૈ – ન રૂકના હૈ ગુજરાતે સાકાર કર્યુ કોરોના સંક્રમણ કાળમાં … Read More

રાહતના સમાચાર : ગુજરાત હાઈકોર્ટના ચુકાદા પર SCનો સ્ટે…

અમદાવાદ, ૦૩ ડિસેમ્બર: ગુજરાત સરકારે માસ્ક ન પહેરવાના હાઈકોર્ટના અમલ અંગે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકારને રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટ (highcourt) ના … Read More