૭૦ તબીબોએ પ્લાઝમા અને રક્તદાન કરીને આરોગ્ય પ્રહરીની ફરજને સાર્થક કરી

મોટા વરાછા મેડિકલ એસોસિએશનના ૭૦ તબીબોએ પ્લાઝમા અને રક્તદાન કરીને આરોગ્ય પ્રહરીની ફરજને સાર્થક કરી ૩૭ તબીબોએ પ્લાઝમા અને ૩૩ તબીબોએ રક્તદાન કરી માનવતા મહેકાવી સુરત, ૨૦ સપ્ટેમ્બર: કોરોના સામે … Read More

સંક્રમિત થવાના ડરને કોરાણે મૂકીને સમર્પિતભાવે માનવસેવા કરતા તાત્કાલિક સેવાના કર્મયોગીઓ

કોરોના મહામારીમાં ૧૦૮ના પાયલોટ અને આરોગ્ય કર્મીઓ દિવસ-રાત ખડે પગે કોરોના મહામારીમા લોકોના જીવ બચાવવામાં મદદરૂપ થવાનો આનંદ સાથે ગૌરવ અનુભવતા ૧૦૮ના કર્મયોગીઓ સંક્રમિત થવાના ડરને કોરાણે મૂકીને સમર્પિતભાવે માનવસેવા … Read More

કોરોના વોરિયર્સના આરોગ્યની પણ ચિંતા કરી રહી છે રાજ્ય સરકાર

કોવિડ હોસ્પિટલમાં લોકોના આરોગ્ય માટે સેવારત કોરોના વોરિયર્સના આરોગ્યની પણ ચિંતા કરી રહી છે રાજ્ય સરકાર કોવિડ હોસ્પિટલમાં આરોગ્યના તમામ કર્મીઓને એમની ડ્યૂટીની સાથે મળી રહ્યો છે પોષણયુક્ત આહાર અહેવાલ: … Read More

દર્દીને સચોટ સારવાર પ્રદાન કરવા સંપૂર્ણ સતર્કતા સાથે પેથોલોજી લેબોરેટરીમાં ફરજ અદા કરતાં આરોગ્ય કર્મીઓ

અહેવાલ:પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ,૧૦ સપ્ટેમ્બર : લોકોના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે “રાઉન્ડ ધ કલોક” કામગીરી કરતા રાજકોટ સિવિલ હોસ્પિટલના આરોગ્ય કર્મીઓ કોરોનાની સાથે અન્ય રોગોના નિદાન માટે અનેક મોરચે કામ કરી રહ્યા છે. નક્કર આયોજન સાથે … Read More

કોરોનાના દર્દીઓની સારવારની ઇશ્વરે મને તક આપી છે : – ડો. ઉર્વી દવે

કોરોના દર્દીઓની  આરોગ્યલક્ષી સારવાર સાથે માનસીક મનોસ્થિતિની જાળવણી અત્યંત કપરી કામગીરી બની રહે છે:ડો. ભરત ગોહેલે અહેવાલ:રશ્મિન યાજ્ઞિક, રાજકોટ રાજકોટ તા.૭ સપ્ટેમ્બર : “ઇશ્વરે મને સારા કાર્ય માટે તક આપી છે. ત્યારે પરિવારથી … Read More

સ્વાસ્થય સૈનિકોની દેશના સૈનિકો માટે અનોખી સેવા સંવેદના

નડાબેટ પર તહેનાત બી.એસ.એફ. સૈનિકોની સ્વાસ્થય દરકાર કરી મેડિકલ કેમ્પનું આયોજન ૧૦૦૦ સૈનિકોમાં રોગપ્રતિકારક શક્તિ વર્ધક એલોપેથી, આયુર્વેદિક, હોમિયોપેથી દવાઓનું વિતરણ ૦૮ સપ્ટેમ્બર:ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ભારત – પાકિસ્તાન સરહદને જોડતી … Read More

સીવીલ હોસ્પિટલમાં દર્દીને સારવાર માંગણીથી નહીં લાગણીથી થાય છે: અમરીશભાઈ ત્રિવેદી

રાજકોટ,૦૬ સપ્ટેમ્બર : “અલ્ટ્રામોર્ડન પ્રાઇવેટ હોસ્પિટલમાં કોરોનના દર્દીઓને જે સારવાર આપવામાં આવે તેનાથી પણ વધુ સારી સારવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અપાય છે, અહીં દર્દીઓને હૂંફ અને માનસિક સધિયારો તો આપવામાં આવે છે, સાથો સાથ … Read More

બારડોલી ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીના હસ્તે કોરોના વોરિયર્સને સન્માનિત કરાયા

બારડોલી તાલુકામાં આરોગ્યકર્મીઓ, સંસ્થાઓ અને જાગૃત્ત લોકોએ કોરોના સંકટમાં સહિયારા પુરૂષાર્થથી જનસેવાની જ્યોત જલાવી છે: મંત્રી ઈશ્વરભાઈ પરમાર સુરત:શનિવાર: કોરોના સામે દિનરાત જંગ લડી રહેલાં બારડોલી તાલુકાના કોરોના વોરિયર્સને તેમની … Read More

જીવના જોખમની પરવાહ કર્યા વિના દર્દીઓની સેવા સુશ્રૃશા કરી :અમારી કામગીરીની નોંધ લેવાઇ તેનો આનંદ

મુખ્યમંત્રીશ્રીના હસ્તે કોરોના વોરિયર્સનું સન્માનજીવના જોખમની પરવાહ કર્યા વિના દર્દીઓની સેવા સુશ્રૃશા કરી :અમારી કામગીરીની નોંધ લેવાઇ તેનો આનંદ ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની રાજય કક્ષાની ઉજવણી આજરોજ ગાંધીનગરના સ્વર્ણિમ પાર્ક ખાતે … Read More

એક જ પરિવારના ત્રણ સભ્યો કોવિડ વોર્ડમાં કોરોનાગ્રસ્તોની સેવા કરી રહ્યા છે

આ છે ખરા કોરોના ફાઈટર:નિકુમ દંપતિના દિકરા-દિકરી માતા-પિતાના સહારે સિવિલમાં નર્સ તરીકે ફરજ બજાવતા બહેન હેમલતાબેન કોરોના સંક્રમિત થવાથી સારવાર હેઠળ:તેઓ કહે છે:સ્વસ્થ થઈને પુનઃ ફરજ પર જોડાશે મનોજ નિકુમ … Read More