Damage to agricultural crops: સુરત જિલ્લામાં વરસાદને કારણે ૧૩૧ હેક્ટર જમીનમાં ખેતીના પાકોને નુકસાન

Damage to agricultural crops: જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી બારડોલી, 20 જુલાઇ: Damage to agricultural crops: છેલ્લા સપ્તાહ દરમિયાન દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં પડેલા ભારે વરસાદના … Read More

Collective loan disbursement program: બારડોલી ટાઉન હોલ ખાતે સ્વસહાય જૂથોને લોન વિતરણ કાર્યક્રમ યોજાયો

Collective loan disbursement program: બારડોલી ટાઉન હોલ ખાતે સ્વસહાય જૂથોને લોન વિતરણ કાર્યક્રમ યોજાયો રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો 15 જૂથોને કાર્યક્રમમાં  35 લાખની સહાય વિતરણ … Read More

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના અકોટી ગામે ‘ડિજીટલ સેવા સેતુ’નું ઈ-લોકાર્પણ

“ડિજીટલ સેવા સેતુ” હેઠળ ૨૭ પ્રકારની સેવાઓ સરળતાથી ઘરઆંગણે જ પ્રાપ્ત થશે: –જિલ્લા વિકાસ અધિકારી અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત, ૦૮ ઓક્ટોબર: મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્ય સરકારના સાયન્સ ટેકનોલોજી વિભાગે … Read More

બારડોલી નગરપાલિકા ખાતે રૂા.૬.૪૨ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ૧૧ ગામોમાં રૂા.૨૧.૨૦ કરોડના જનહિતના વિકાસકામોનું ખાતમુહૂર્ત કરતા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વરભાઈ પરમાર સુરત, ૨૭ સપ્ટેમ્બર: સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે … Read More

બારડોલી તાલુકાના ચાર સ્વસહાય જૂથોને રૂ.ચાર લાખ ધિરાણના મંજૂરીપત્રો એનાયત કરાયા

‘મહિલા ઉત્કર્ષ યોજના’ રાજ્યની નારીશક્તિને આત્મનિર્ભર બનાવી પરિવારની સમૃદ્ધિના દ્વાર ખોલશે.: મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમાર અહેવાલ: મહેન્દ્ર વેકરીયા, સુરત સુરત: ગુરૂવાર: રાજ્યની મહિલાઓને સ્વાવલંબી બનવા સાથે આર્થિક ઉન્નતિના માટે રાજ્ય સરકારે … Read More

બારડોલી તાલુકાના ગામોમાં રૂ.૨.૪૦ કરોડના ખર્ચે રસ્તાઓનું ખાતમુહૂર્ત

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે બારડોલી તાલુકાના ગામોમાં રૂ.૨.૪૦ કરોડના ખર્ચે રસ્તાઓનું ખાતમુહૂર્ત બારડોલી,૧૩ સપ્ટેમ્બર: સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે બારડોલી તાલુકાના વિવિધ ગામોમાં … Read More

બારડોલી ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીના હસ્તે કોરોના વોરિયર્સને સન્માનિત કરાયા

બારડોલી તાલુકામાં આરોગ્યકર્મીઓ, સંસ્થાઓ અને જાગૃત્ત લોકોએ કોરોના સંકટમાં સહિયારા પુરૂષાર્થથી જનસેવાની જ્યોત જલાવી છે: મંત્રી ઈશ્વરભાઈ પરમાર સુરત:શનિવાર: કોરોના સામે દિનરાત જંગ લડી રહેલાં બારડોલી તાલુકાના કોરોના વોરિયર્સને તેમની … Read More

બારડોલી ખાતે રૂ.૪૬.૪૨ કરોડના ખર્ચે નિર્માણ થનાર ત્રણ ભવનોનું ખાતમુહૂર્ત

બારડોલીમાં ગુજરાતનું બીજું વિદ્યાનગર સ્થપાઈ રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓને પર્યાપ્ત સુવિધાઓ મળી રહે તે ખુબ જ જરૂરી: મંત્રી ગણપતસિંહ વસાવા હાલ કોરોનાની આ મહામારીમાં પણ ૩૬ કરોડ કરતા વધુના શૈક્ષણિક … Read More

બારડોલી ખાતે ૨૨ બેડનો કોવિડ હેલ્થ કેર સેન્ટરનો શુભારંભ

બારડોલી સત્યાગ્રહ હોસ્પિટલ ખાતે ૨૨ બેડનો કોવિડ હેલ્થ કેર સેન્ટરને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીએ શુભારંભ કરાવ્યોઃ મોડરેટ કેસોની સારવાર માટે ત્રણ વેન્ટીલેટર સહિત ઓક્સિજનની સુવિધાઓથી સજ્જ રિપોર્ટ:પરેશ ટાપણીયા,સુરત સુરત … Read More