રાજ્યમાં કોરોનાના વધતા સંક્રમણને કારણે સરકાર લઈ શકે છે આ નિર્ણય ?

અમદાવાદ, ૨૪ નવેમ્બર: ગુજરાતમાં કોરોના વિસ્ફોટને લઈ હવે પાનનાં ગલ્લા અને ચાની કીટલી થઈ શકે છે બંધ : સરહદો થઈ શકે છે સીલ.

શહેરમા કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવા ૧૩ સર્વેલન્સ ટીમની રચના કરતા જિલ્લા કલેકટરશ્રી

વર્ગ-૧ના ૧૩ સહિત ૪૬ અધિકારીશ્રીઓ શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટરો પર સુપરવાઈઝરી ઓથોરીટી તરીકે કામગીરી કરશે અહેવાલ: દિનેશ મકવાણા, ભાવનગર ભાવનગર, ૨૧ નવેમ્બર: સરકારશ્રીની સુચનાઓ મુજબ ભાવનગર મહાનગરપાલિકાના દરેક અર્બન … Read More

સુરત પોલીસ કમિશનરનો પાન મસાલાની દુકાનોના માલિકોને ચેતવણી

પાનમસાલાની દુકાનોના માલિકો સ્વયંશિસ્તથી સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવે: પોલિસ કમિશનર અજય તોમર પાલિકા દ્વારા દરેક ઝોનમાં ટેસ્ટિંગ બુથની વ્યવસ્થા તેમજ ટોલનાકા પર પણ ટેસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ: પોલિસ કમિશનર સુરતની પ્રવર્તમાન કોરોનાની … Read More

વડોદરા, રાજકોટ અને સુરત ખાતે આવતીકાલથી રાત્રી કર્ફ્યુ અમલી

કોરોના મહામારી સામેનાગરિકોએ ભયભીત થવાની કે અફવાઓમાં આવીને ગભરાવાની સ્હેજ પણ જરુર નથી રાજ્યનું આરોગ્ય તંત્ર સંપૂર્ણ સજ્જ છે : નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ સંક્રમણ ફેલાતુ અટકાવવા અગમચેતીના ભાગરૂપે … Read More

અમદાવાદના બોડકદેવ વિસ્તારની કેટલીક સોસાયટીઓ ને મીની કંટેનમેન્ટઝોન જાહેર કરાઈ

દિલ્હી ની પરિસ્થિતિ ખરાબ : ૨૪ કલાક માં વધુ ૭૪૮૬ કોરોના પોઝિટિવ કેસ અમદાવાદ ના બોડક દેવ વિસ્તારની કેટલીક સોસાયટીઓ ને મીની કંટેનમેન્ટઝોન જાહેર કરાઈ લોકોએ ખરીદી માં લાઈનો લગાવી … Read More

જામનગરમાં પ્રભારી સચિવ નલિન ઉપાધ્યાયના અધ્યક્ષ સ્થાને કોવિડની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજાઇ

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૦ નવેમ્બર: હાલમાં સમગ્ર ગુજરાતમાં શિયાળાના આગમન સાથે અને દિવાળીના તહેવારો બાદ ફરી કોરોનાના કેસો ઉછાળો જોવા મળ્યો છે. આ સમયે કોરોનાના સંભવિત સેકન્ડ વેવની … Read More

બિગ બ્રેકીંગ ન્યૂઝ. : અમદાવાદમાં શુક્રવારે રાત્રિના 9થી સોમવારે સવારે 6 સુધી સંપૂર્ણ કર્ફ્યૂ. સજ્જડ બંધ રાખવા આદેશ.

અમદાવાદ, ૧૯ નવેમ્બર: અમદાવાદમાં શુક્રવારે રાત્રિના 9થી સોમવારે સવારે 6 સુધી સંપૂર્ણ કર્ફ્યૂ. સજ્જડ બંધ રાખવા આદેશ.

તહેવારોમાં ખરીદી અને ઉજવણીને કારણે કોરોના કેસની સંખ્યા વધવાની સંભાવના: મુખ્યમંત્રીશ્રી

અમદાવાદ, ૧૬ નવેમ્બર: તહેવારોમાં ખરીદી અને ઉજવણીને કારણે આવનારા દિવસોમાં કોરોના કેસની સંખ્યા વધવાની સંભાવના રહેલી છે ત્યારે રાજ્યનું આરોગ્ય માળખું સંપૂર્ણ સજજ છે:મુખ્યમંત્રીશ્રી નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ આ માટે … Read More

मनाएंगे दिवाली का त्यौहार लेकिन कोविड और प्रदूषण की फ़िक्र बरकरार: सर्वेक्षण

रिपोर्ट: निशान्त, लखनऊ 13 नवंबर, 2020:  कोविड की मार सबसे ज़्यादा झेलने वाले 10 राज्यों में हुए एक सर्वे से पता चलता है कि कोरोना और वायु प्रदूषण सबसे बड़ी चिंताएं … Read More