ગરૈયા કોલેજ અને શિવાનંદ હોસ્પિટલ કોવીડ કેર સેન્ટરમાંથી ૩૮૬ લોકો સંપૂર્ણ સ્વસ્થ

અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ, ૦૬ ઓક્ટોબર: કોરોના મહામારીમાં રાજ્ય સરકાર દ્વારા હળવા લક્ષણો ધરાવતા લોકોને કોવિડ કેર સેન્ટરમાં સારવાર અને દેખરેખ રાખવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં  કાળીપાટ ખાતે આવેલા … Read More