કોંગ્રેસે APMC એકટ નાબૂદીની વાત કહી હતી તે કોંગ્રેસ ફેરવી તોળી હવે ખેડૂત આંદોલનમાં કૂદી પડી છે: મુખ્યમંત્રીશ્રી

૨૦૧૯ના ચૂંટણી ઢંઢેરામાં જે કોંગ્રેસે APMC એકટ નાબૂદીની વાત કહી હતી તે કોંગ્રેસ ફેરવી તોળી હવે ખેડૂત આંદોલનમાં કૂદી પડી છે તે જ બતાવે છે કે ખેડૂતોના હિતની વાત નહિ … Read More

કેન્દ્રીય કૃષિબિલના વિરોધમાં પ્રદેશના નેતાઓ સહિત સંગઠન પ્રભારી રાજીવ સાતવ પણ ધરણામાં જોડાયા

ગાંધીનગર, ૦૬ ડિસેમ્બર:bસત્યાગ્રહ છાવણીએ કોંગ્રેસના ધરણા.. કેન્દ્રીય કૃષિબિલના વિરોધમાં ધરણાનું આયોજન.. પ્રદેશના નેતાઓ સહિત સંગઠન પ્રભારી રાજીવ સાતવ પણ ધરણામાં જોડાયા. કૃષિબિલની જોગવાઈઓને નાબૂદ કરવાની માંગણી.. ૮/૧૨ ના ભારત બંધમાં … Read More

મહેસૂલ મંત્રીના ખોખલા ખુલાસા કરવાને બદલે ખેડૂતો પરની લૂંટ બંધ કરેઃ ડૉ. મનિષ દોશી

અમદાવાદ, ૦૩ નવેમ્બર: મહેસૂલ મંત્રીના ખોખલા ખુલાસા કરવાને બદલે ખેડૂતો પરની લૂંટ બંધ કરેઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસસમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી ભાજપા સરકારની ખેડૂત વિરોધી માનસિક્તા વધુ એક પરિપત્ર-નિર્ણયથી … Read More

કાંગ્રેસ દ્વારા સોમા ગાંડાનો સ્ટિંગ ઓપરેશનના વિડીયો જાહેર પૈસા લઈ રાજીનામુ આપ્યા હોવાનો દાવો

અમદાવાદ, ૦૧ નવેમ્બર: આજે પેટાચૂંટણીના પ્રચારનો અંતિમ દિવસ છે. આ અંતિમ દિવસ પહેલાં કોંગ્રેસના લીંબડી બેઠકના પૂર્વ પારાસભ્ય સોમા ગોડાનો એક વીડિયો રજૂ કર્યો છે. કોંગ્રેસ દ્વારા કથિત રીતે રજૂ … Read More

ગુજરાતમાં કોના આશીર્વાદથી કરોડો રૂપિયાનો દારૂ રોજ ઠલવાય છે? : ડૉ. મનિષ દોશી

અમદાવાદ, ૨૨ ઓક્ટોબર: ભાજપાના ભ્રષ્ટાચારી શાસનને ઓળખી જઈને ગુજરાતની જનતાએ ૨૦૧૭ વિધાનસભામાં “નવર્સનાઈન્ટી” માં આઉટ કરી ત્યારે, સીધી રીતે સફળ ન થનાર ભાજપાએ લોભ લાલચ, ધાકધમકી, ડર-ભય અને ભ્રષ્ટાચારથી ધારાસભ્યોને … Read More

કચ્છની અબજો રૂપિયાની ભાજપ સરકારે તેમના મળતીયા કંપનીઓને લુંટાવી દીધી: ડૉ. મનિષ દોશી

રાષ્ટ્રપ્રેમની વાતો કરતી ભાજપ સરકારે રાષ્ટ્રીય સુરક્ષા જોખમાય તે રીતે પક્ષનાં રાષ્ટ્રીય નેતાના સંબંધીને પાણીનાં મૂલ્યે જમીન ફાળવી દીધી. કચ્છની અબજો રૂપિયાની જમીન ૧ રૂપિયાથી ૧૫ રૂપિયાના નજીવા ભાવે ભાજપ … Read More

૫૫૦૦૦ જેટલા ઉદ્યોગોને ભાજપ સરકારની નીતિને કારણે મૃત્યુઘંટ વાગી રહ્યો છે: ડૉ. મનિષ દોશી

સૌરાષ્ટ્રના ઓળખ સમા સીરામીક, ટેક્ષટાઈલ્સ, ફાર્માસ્યુટીકલ પાર્ટસ, ઓઈલ એન્જીન, બ્રાસપાટ સહિતના ૫૫૦૦૦ જેટલા ઉદ્યોગોને ભાજપ સરકારની નીતિને કારણે મૃત્યુઘંટ વાગી રહ્યો છે. ચાઈનાથી કરોડો રૂપિયાનો સિરામીક, પ્લાસ્ટીંક સહિતની ચીજવસ્તુઓ, મશીનરી … Read More

પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના ખેડૂત માટે ‘ખેડૂત ફસાજા’ વિમા યોજના બની : ડૉ. મનિષ દોશી

ખાનગી વિમા કંપનીઓએ ચલાવેલી લૂંટથી પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના ખેડૂત માટે ‘ખેડૂત ફસાજા’ વિમા યોજના બની : ખેડૂત બન્યો મજબૂર, ભાજપના મળતિયા બન્યા મજબૂત ગ્રામ સેવક વિનાનુ ગામ, શિક્ષક વિનાની … Read More

ગુજરાતમાં દરરોજ ત્રણ બળાત્કારની ઘટના બને છે: ડૉ. મનીષ દોશી

બેટી બચાવો”નું સૂત્ર સામે મહિલાઓ કેટલી સલામત? બેટી બચાવોએ શું ચેતવણી હતી? ગુજરાતમાં દરરોજ ત્રણ બળાત્કારની ઘટના બને છે. ગુજરાતમાં ૨ વર્ષમાં ૨૭૨૦ જેટલી બળાત્કારની ઘટના બની મુખ્યમંત્રીશ્રી જ્યાંથી આવે … Read More

કોંગ્રેસની જન આક્રોશ રેલીને સંબોધન કરતા પરેશ ધાણાની,હાર્દિક પટેલ અને અમિત ચાવડા

અમદાવાદ, ૦૯ ઓક્ટોબર: ખેડૂત ખેતીને નુકસાન કરતા કાળા કાયદા, મહિલાઓ ઉપર થતા અત્યાચાર, મોંઘુ શિક્ષણ, બેરોજગારી સહિત ભાજપની જનવિરોધી નીતિ સામે કોંગ્રેસપક્ષ દ્વારા ગુજરાત જનઆક્રોશ રેલીનું આયોજન. loading…