રાજયમાં આજે ૧,૫૬૦ નવા કોરોના ના દર્દીઓ નોધાયા: આરોગ્ય વિભાગ
અમદાવાદ, ૨૬ નવેમ્બર: રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે. ૨ાજય સ૨કા૨ના સઘન પ્રયાસોના પરિણામે કોરોના વાયરસના સંક્રમણનું પ્રમાણ ધીમે ધીમે ઘટી ૨હ્યુ છે. આજે રાજયના વિવિધ … Read More