Kanaiyalal Maneklal Munshi: ગુજરાતનાં આગવાપણા માટે ‘અસ્મિતા’ જેવો શબ્દ પ્રયોજનાર કનૈયાલાલ માણેકલાલ મુનશી

Kanaiyalal Maneklal Munshi: હું જયારે શાળામાં ભણતી હતી ત્યારે ગુજરાતી વિષયનાં અભ્યાસક્રમમાં એક અત્યંત લોકપ્રિય અને ઐતિહાસિક નવલકથાનું છેલ્લું પ્રકરણ આવતું “પૃથિવીવલ્લભ કેમ ખંચાયો ??” અને ત્યારથી આ નવલકથાનાં પાત્રો … Read More

કનૈયાલાલ મુનશી; (Kanaiyalal Munshi)ગુજરાતી સાહિત્યમાં ઝળહળતાં સપ્તર્ષિ સમાન આ બહુમુખી પ્રતિભાને સાદર વંદન: વૈભવી જોષી

આજે અસ્મિતા શબ્દ નવો નથી. પરંતુ, અસ્મિતા શબ્દ આજે જે સંદર્ભમાં પ્રયોજાય છે તેનો પ્રથમ ઉપયોગ કરવાનું શ્રેય શ્રી કનૈયાલાલ મુનશીને (Kanaiyalal Munshi) જાય છે. તેમણે ફક્ત એ શબ્દનો ઉપયોગ … Read More