વધતા કોરોનાના કેસ જોતા ભાજપના સાંસદે પંચાયત ચૂંટણી ટાળવા(postpone panchayat election)ની માગણી કરી… ટ્વીટ દ્વારા જણાવી લખનઉની હાલત
લખનઉ, 14 એપ્રિલઃ ભાજપના સાંસદ કૌશલ કિશોરે ટ્વીટ કરીને ચૂંટણી પંચ(postpone panchayat election)ને અપીલ કરી છે કે લખનઉમાં કોરોના આઉટ ઓફ કંટ્રોલ છે. લખનઉમાં હજારો પરિવાર કોરોનાની ઝપેટમાં ખરાબ રીતે … Read More