PM Modi visited Vantara: વડાપ્રધાન મોદીએ વનતારાનું લીધી મુલાકાત

PM Modi visited Vantara: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વન્યજીવોના રેસ્ક્યુ, પુનર્વસન અને સંવર્ધન કેન્દ્ર-વનતારાનું ઉદ્દઘાટન કરીને મુલાકાત લીધી જામનગર, 04 માર્ચ: PM Modi visited Vantara: વડાપ્રધાને વનતારાની વન્યજીવ હોસ્પિટલની મુલાકાત લીધી અને … Read More

Protection of lions: ભારત સરકારે સિંહોના સંરક્ષણ માટે ₹2900 કરોડથી વધુના ખર્ચે મંજૂર કર્યો પ્રોજેક્ટ લાયન

Protection of lions: 3 માર્ચ, વિશ્વ વન્યજીવ દિવસ Protection of lions: ‘પ્રોજેક્ટ લાયન – સિંહ @2047’: અમૃતકાળ માટે એક વિઝન થકી ગુજરાત એશિયાઇ સિંહોના સંરક્ષણમાં સક્રિય ગાંધીનગર, 02 માર્ચ: Protection … Read More

Ayushman Card: PMJAY-મા યોજનાને લગતી ફરિયાદ નિવારણ અને જરૂરી માહિતી હેલ્પલાઇન કાર્યરત

Ayushman Card: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપેલું “આયુષ્માન કાર્ડ” આપના અને આપના પરિવાર માટે ઉત્તમ- આરોગ્ય સેવાની ગેરંટી છે: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ગાંધીનગર, 02 માર્ચ: Ayushman Card: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે … Read More

World Wildlife Day: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે આવતીકાલે સાસણગીર-જૂનાગઢની મુલાકાત લેશે

ગાંધીનગર, 2 માર્ચ: World Wildlife Day: આવતીકાલે એટલે કે 3 માર્ચના રોજ સમગ્ર વિશ્વ ‘વિશ્વ વન્યજીવ દિવસ’ની ઉજવણી કરશે, જેની 2025 માટેની થીમ છે, ‘વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન ફાઇનાન્સ: ઇન્વેસ્ટિંગ ઇન પીપલ … Read More

PM Modi wished Mahashivratri: પ્રધાનમંત્રીએ મહાશિવરાત્રી નિમિત્તે સૌને પાઠવી શુભેચ્છા

PM Modi wished Mahashivratri: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહા શિવરાત્રીના અવસર પર સૌને શુભેચ્છા પાઠવી છે. તેમણે X પર એક પોસ્ટમાં લખ્યું: “સૌ દેશવાસીઓને ભગવાન ભોળાનાથને સમર્પિત પાવન-પર્વ મહાશિવરાત્રીની અસીમ શુભેચ્છાઓ. આ … Read More

PM Visit Scheduled: પ્રધાનમંત્રી 23થી 25 ફેબ્રુઆરી સુધી મધ્યપ્રદેશ, બિહાર અને આસામની મુલાકાતે

PM Visit Scheduled: પ્રધાનમંત્રી મધ્યપ્રદેશના છત્તરપુરમાં બાગેશ્વર ધામ મેડિકલ એન્ડ સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો શિલાન્યાસ કરશે પ્રધાનમંત્રી મધ્યપ્રદેશમાં ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2025નું ઉદઘાટન કરશે નવી દિલ્હી, 22 ફેબ્રુઆરીઃ PM Visit … Read More

Pariksha Pe Charcha: પ્રધાનમંત્રી મોદી 10 ફેબ્રુઆરીના રોજ સવારે 11 વાગ્યે દેશભરના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે

Pariksha Pe Charcha: પરીક્ષા પે ચર્ચા 2025 નવી દિલ્હી, 06 ફેબ્રુઆરી: Pariksha Pe Charcha: બહુપ્રતીક્ષિત પરીક્ષા પે ચર્ચા 2025 (PPC 2025) 10 ફેબ્રુઆરી, 2025ના રોજ સવારે 11 વાગ્યે યોજાવાની છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ, વાલીઓ અને … Read More

Message of Maha Kumbha: ‘આખા દેશને એક થવા દો’ એ મહા કુંભનો સંદેશ છેઃ પ્રધાનમંત્રી મોદી

Message of Maha Kumbha: પ્રધાનમંત્રીએ નાગરિકોને સમાજમાં વિભાજન અને નફરતની લાગણીને ખતમ કરવાનો સંકલ્પ કરવા હાકલ કરી પ્રથમ વખત દેશ અને દુનિયાના ભક્તો ડિજિટલ મહાકુંભના સાક્ષી બનશેઃ પ્રધાનમંત્રી નવી દિલ્હી, … Read More

PM Modi on Mahkumbh: મહાકુંભ એ આપણી આસ્થા, આધ્યાત્મિકતા અને સંસ્કૃતિનો દિવ્ય તહેવાર છેઃ પીએમ મોદી

PM Modi on Mahkumbh: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશનાં પ્રયાગરાજમાં આશરે રૂ. 5500 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનું ઉદઘાટન અને શુભારંભ કર્યો પ્રયાગરાજ, 13 ડિસેમ્બર: PM Modi on Mahkumbh: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ … Read More

Kutch Ranotsav-2024: ઉદ્યોગ સાહસિકતા, કળા, હસ્તકલા અને સંસ્કૃતિનું હબ એટલે કચ્છ રણોત્સવ

Kutch Ranotsav-2024: કચ્છ રણોત્સવ 2024નો પ્રારંભ: 28 ફેબ્રુઆરી સુધી લાખો પ્રવાસીઓ રણના રંગો માણશે; ટેન્ટ સિટી, 20થી વધારે એક્ટિવિટી, લાઈટ એન્ડ સાઉન્ડ શૉ બનશે આકર્ષણનું કેન્દ્ર ગાંધીનગર, 18 નવેમ્બર: Kutch … Read More