એકતા,સુરક્ષા અને વિકાસ એ પાણીદાર નેતૃત્વ જ આપી શકે.

સ્વતંત્રતા સંગ્રામના સેનાની , ભારતની એકતા અખંડીતતાનાં શિલ્પી, ભારત રત્ન,સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર શત્ શત્ નમન “કર્તવ્યનિષ્ઠ પુરુષ કોઈદિવસ નિરાશ થતો નથી”: સરદાર પટેલ। ન થકેંગે, ન રૂકેંગે, ન … Read More

સ્ટેચ્યુ ઓફ યુનિટી તા.૧૭ ઓક્ટોબરથી ફરી ખુલ્લું મુકાશે

કોવિડ-19 ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી અહેવાલ: સત્યમ બારોટ રાજપીપલા, ૧૩ ઓક્ટોબર: કોવિડ-૧૯ અંતર્ગત સરકારશ્રીની અનલોક પ્રક્રિયા મુજબ દેશનાં વિવિધ પ્રવાસન સ્થળોને ખુલ્લાં મુકવા અંગે શ્રેણીબધ્ધ નિર્ણય … Read More

સ્ટેચ્યુ ઓફ યુનિટી: ૧૦ ઓક્ટોબર થી ચિલ્ડ્રન ન્યુટ્રીશિયન પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લા મુકાશે

સ્ટેચ્યુ ઓફ યુનિટી આગામી ૧૦ ઓક્ટોબર શનિવારથી ચિલ્ડ્રન ન્યુટ્રીશિયન પાર્ક અને એકતા મોલ,એકતા ફૂડ કોર્ટ પ્રવાસીઓ માટે ખુલ્લા મુકાશે. ચિલ્ડૂન ન્યુટ્ટિશિયન પાર્કમાં માત્ર અગાઉથી ઓનલાઇન ટિકિટ બુક કરાવેલ પ્રવાસીને જ … Read More